Yearly Archives: 2021

Breaking News
0

ધોરાજી શહેર યુવા ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે બાઈક રેલી યોજાય ધોરાજી તા.૧ર ધોરાજી યુવા ભાજપ દ્વારા હિન્દુ સમ્રાટ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે બાઈક રેલી યોજી હતી. યુવાનો એક બનો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી લડતા રહો જે સુત્રને સાર્થક કરવા માટે યુવા ભાજપ દ્વારા વંદે માતરમના નારા સાથે શહેરના વિવિધ માર્ગો ઉપર રેલી ફરી હતી.

ધોરાજી યુવા ભાજપ દ્વારા હિન્દુ સમ્રાટ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે બાઈક રેલી યોજી હતી. યુવાનો એક બનો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી લડતા…

Breaking News
0

પતંગ ઉડાવો મોજથી પરંતુ સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું પડશે

આગામી તા.૧૪મી જાન્યુઆરીનાં દિવસને ઉતરાયણ પર્વ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષે કોરોનાનાં સંભવિત ખતરા સામે દરેક ઉત્સવની ઉજવણી ઉપર પ્રતિબંધ રહયો છે. મકરસંક્રાંતિનું પર્વ બીજી રીતે જાેઈએ…

Breaking News
0

બર્ડફલુનો પ્રથમ કેસ માણાવદરમાં નોંધાયો : સમગ્ર રાજયમાં તંત્ર સાબદું

જૂનાગઢ જીલ્લાનાં માણાવદર પંથકમાં બર્ડફલુની એન્ટ્રીનો કેસ સામે આવતાં રાજયભરમાં તંત્રને સાબદુ કરી દેવામાં આવ્યું છે. હાઈએલર્ટ જારી કરવામાં આવેલ છે. તાજેતરમાં જ બાંટવા-માણાવદરમાં પક્ષીઓનાં કોઈ કારણસર મૃત્યુ થતાં મૃતક…

Breaking News
0

માંગરોળનાં લોએજ ગામેથી ૩ કાગડા મૃત હાલતમાં મળ્યાં

બર્ડફ્લુની આશંકા વચ્ચે માંગરોળ તાલુકાના લોએજ ગામે ખાણ વિસ્તારમાંથી ૩ કાગડા મૃત હાલતમાં મળી આવ્યા છે. જ્યારે ૭ કાગડા બિમાર હોય, ઊડી શક્તા નથી. તમામ પક્ષીઓને ફોરેસ્ટ વિભાગ રાત્રે માંગરોળ…

Breaking News
0

વેરાવળનાં સિડોકર ગામે આખલાને પેટમાં લોખંડનો સળીયો ભોંકયો !

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના સિડોકર ગામે આખલાના પેટમાં સળીયો ભોંકી પશુ અત્યાચાર કરી કોઈ અસામાજીક તત્વો દ્વારા ઘાતકી કૃત્ય કરવામાં આવ્યાની ઘટના બહાર આવતા ગૌપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.…

Breaking News
0

અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં યોગદાન આપવા જૂનાગઢમાં પ્રતિષ્ઠિત નાગરિકોની બેઠક યોજાઈ

અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં આર્થિક યોગદાન આપવા માટે જૂનાગઢમાં પ્રતિષ્ઠિત નાગરિકોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ૮૫ પ્રતિષ્ઠિત નાગરિકો ઉપરસ્થિત રહ્યા હતા જેમાં મોટી રાશી આપવા માટે આહવાન કરાયું હતું. આ…

Breaking News
0

સાળંગપુર ખાતે ધર્નુમાસ નિમિત્તે ઉજવાયો દિવ્ય સંગીત શણગાર

સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે સાળંગપુર ખાતે પવિત્ર ધર્નુમાસ નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીનાં માર્ગદર્શનથી તા.૯ને શનિવારનાં રોજ સવારે પઃ૩૦ કલાકે મંગળા આરતી તથા દાદાની શણગાર…

Breaking News
0

રવિવારી ગુજરી બજારમાં વેપારીઓને જગ્યા ફાળવવા જૂનાગઢ મનપા કમિશ્નરને રજૂઆત

જૂનાગઢમાં રવિવારે ગુજરી બજારમાં જૂના કાપડના વેપારીઓને બેસવા માટે જગ્યા ફાળવવા બાબતે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, સીપીએમના બટુકભાઈ મકવાણા, જીસાનભાઇ હાલેપૌત્રા, સોહેલભાઇ સિદીકી, વેપારી આગેવાનો અરવિંદભાઇ પાથર, જેઠાભાઇ ખીમાભાઇ સોંદરવા,…

Breaking News
0

જૂનાગઢ : સિંધી વેપારીનું અપહરણ અને ખંડણી કેસનો વધુ એક આરોપી ઝડપાયો, રીમાન્ડ મેળવવા તજવીજ

જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાં આવેલ રાધાનગર સોસાયટીમાં રહેતા અને માંગનાથ રોડ ઉપર લેડીઝ ગારમેન્ટનો વ્યવસાય કરતા સિંધી વેપારીના ઘરે ક્રાઇમ બ્રાન્ચના માણસો હોવાની ઓળખ આપી, પૂછપરછ માટે ૧૦ મિનિટ લઈ…

Breaking News
0

વેરાવળ બંદરમાં કોસ્ટ ગાર્ડના અમુક કર્મચારીઓના અત્યાચારથી માછીમારોમાં રોષ

વેરાવળ બંદરમાં કોસ્ટગાર્ડના અમુક કર્મચારીઓ માછીમારો ઉપર કથિત અત્યાચાર કરતા હોવાને લઈ માછીમારોમાં ઉગ્ર રોષ પ્રર્વતેલ હતો. ગઈકાલે બપોરે અચાનક સ્વયંભુ માછીમાર સમાજના સેંકડો યુવાનોએ રેલી કાઢી કોસ્ટગાર્ડ સ્ટેશને પહોંચી…

1 264 265 266 267 268 285