Yearly Archives: 2021

Breaking News
0

ગુજરાત રાજયના વન વિભાગ દ્વારા ૪પ વનપાલની કરાઈ બદલી

ગુજરાત રાજયના વન વિભાગ દ્વારા તાજેતરમાં ૪પ વનપાલની બદલી કરવામાં આવી છે જે અંગેની મળતી વિગત અનુસાર ધારી રેન્જમાં ફરજ બજાવતા દેવરાજભાઈવેલજીભાઈ ગોહીલની ગોંડલ રેન્જમાં બદલી કરવામાં આવી છે જયારે…

Breaking News
0

જૂનાગઢનાં વિલીંગ્ડન ડેમમાંથી આધેડની લાશ મળી

જૂનાગઢનાં વિલીંગ્ડન ડેમમાંથી આધેડની લાશ મળી આવી હતી જેને ફાયર ટીમે બહાર કાઢી પીએમ માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડી હતી. આ અંગેની ભવનાથ પોલીસે જાણ કરતાં ફાયર ટીમના ડ્રાઈવર મુળુભાઈ…

Breaking News
0

જૂનાગઢ સર્કલનાં ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ડો. કે. રમેશની નિમણુંક

રાજય સરકારનાં ફોરેસ્ટ અને એન્વાયર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉચ્ચ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે જેમાં જૂનાગઢ સર્કલના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ એસ. કે. શ્રીવાસ્તવને બઢતી આપી એડી. પ્રિન્સીપલ ચીફ…

Breaking News
0

જૂનાગઢમાંથી બે જુગારી ઝડપાયા

જૂનાગઢનાં કાળવા ચોક ડાયમંડ ગલીમાંથી બી ડીવીઝનનાં પો.કો. મુકેશભાઈ મગનભાઈ અને સ્ટાફે જુગાર રમતા પ્રદિપભાઈ સરવૈયા, દિપકભાઈ વધવાને રોકડ રૂા. ૧૧૬પ૦ સાથે ઝડપી લીધેલ છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…

Breaking News
0

બિલખામાંથી વિદેશી દારૂ ઝડપાયો

બિલખા પોલીસ સ્ટેશનનાં આશિષભાઈ ભોજાભાઈ અને સ્ટાફે બિલખાનાં ઈંદીરાનગરમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૭, મોાઈલ-૧, મોટર સાયકલ મળી કુલ રૂા. ૪૦૬૦૦નાં મુદામાલ સાથે ઈદ્રીશ કાદરભાઈ મલેકને ઝડપી લીધેલ છે. જયારે વિરેન્દ્ર…

Breaking News
0

પ્રેમપરામાંથી ગેલ્વેનાઈઝનાં તારની ચોરી

વિસાવદર તાલુકાનાં પ્રેમપરા તરફ જતા રસ્તા ઉપર સરસઈ બીટમાંથી રોડ સાઈડનો ફેન્સીંગ કરેલ ગેલ્વેનાઈઝનો તાર આશરે પ૭૬ મીટર કિંમત રૂા. ૧ર હજારની કોઈ ચોરી કરી ગયાની વિસાવદરમાં રાજુભાઈ કાનજીભાઈ રાઠોડે…

Breaking News
0

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવન દ્વારા નેશનલ કોન્ફરન્સ યોજાશે

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના સમાજશાસ્ત્ર ભવન દ્વારા આગામી તા.૨૯ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ સોશ્યલ, ઈકોનોમી એન્ડ પોલીટીકલ ઇન્ટરવેન્સન ફોર એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ‘ શીર્ષક હેઠળ નેશનલ ઈ-કોફરન્સનું આયોજન ભક્તકવિ નરસિંહ…

Breaking News
0

ઘાસચારાના બગાડને અટકાવવા સંસ્થાઓની પ્રેરણાદાયી પહેલ વેરાવળમાં મકરસંક્રાતિના દિવસે ઘાસડેપો શરૂ કરાશે

વેરાવળમાં જીવદયાપ્રેમી યુવાનો અને સંસ્થોઓ દ્વારા મકરસંક્રાતિના દિવસે ગાય સહિતના અબોલ પશુઓને ઘાસચારો, ખીચડો વિગેરે ખવડાવવામાં ઘણો જ બગાડ થતો હોવાથી ઘાસનો સદઉપયોગ થાય તેવા હેતુથી સંસ્થાઓ દ્વારા જુદા-જુદા સ્થળોએ…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૧ કેસ નોંધાયા, ૧૭ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા હતા અને ૧૭ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૭, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

જૂનાગઢમાં રસ્તાનાં પ્રશ્ને આજથી આંદોલન : એમજી રોડ સજ્જડ બંધ

જૂનાગઢ શહેરની વિકાસની અનેક વાતો તેમજ નાણાંની સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવતી હોવા છતાં આ શહેરનો વિકાસ થયો છે અને લોકોને પ્રાથમિક સુવિધાના પ્રશ્ને કેવું સુખ મળે છે તે લગભગ…

1 262 263 264 265 266 285