Yearly Archives: 2021

Breaking News
0

ગિરનાર ઉડન ખટોલોના અપર સ્ટેશન ખાતે યાત્રિકો માટે વિશેષ સુવિધા ઉભી કરાઈ

જૂનાગઢમાં ગિરનાર પર્વતની ટોચ ઉપર બિરાજમાન જગત જનની મા અબાજીના દર્શને પધારતા યાત્રિકો માટે ઉષા બ્રકોના રોપવે ઉડન ખટોલાના અપર સ્ટેશન ખાતે યાત્રિકો માટે વિશેષ સુવિધા કંપની દ્વારા ઉપલબ્ધ કરાઈ…

Breaking News
0

જૂનાગઢમાં ગીરશકિતનાં ઉપક્રમે ઓર્ગેનિક ખાદ્યપદાર્થ અને વસ્તુઓનું બજાર ભરાયું ઃ બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો

જૂનાગઢ શહેરમાં સરક્કબાગ સામે, હોન્ડાનાં શોરૂમ પાછળ આવેલ કાળુભાઈ સુખવાણી (મહાસાગર ટ્રવેલ્સ) અને કેપ્ટન સતીષચંદ્ર વિરડાનાં ફાર્મહાઉસ ખાતે રવિવારે સવારે ૯ઃ૦૦ થી સાંજે ૭ કલાક દરમ્યાન પ્રાકૃત બજાર ભરવામાં આવી…

Breaking News
0

પોસ્ટની બચતમાં રોકેલ નાણાંની છેતરપીંડી થતાં મહિલાનો આપઘાત

લોકો પોતાની જમા પુંજી અથવા તો મરણમુડીની યોગ્ય વ્યવસ્થા કરવા માટે રોકાણ કરતાં હોય છે. ઘણી સારી યોજનાઓ બહાર પડતી હોય છે અને પાછલી જીંદગી સલામત રહે તે માટે રોકાણ…

Breaking News
0

આવતીકાલે જૂનાગઢનું આકાશ પતંગોથી ઉભરાશે

મકરસંક્રાંતિનું આવતીકાલે પર્વ હોય ઉત્તરાયણના આ પર્વને લોકો મન ભરીને માણનાર છે અને વિશેષ તો સરકારની માર્ગદર્શિકા અનુસાર પતંગ ચગાવવાની મોજ માણશે અને આકાશ પતંગોથી છવાઈ જશે. બજારોમાં પતંગ અને…

Breaking News
0

જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૬મી જાન્યુઆરીએ ૬૦૦ હેલ્થવર્કરોને કોરોના વેકસીન રસીકરણ કરાશે

જૂનાગઢ જિલ્લામાં કોરોના વેકસીનની રસીકરણ કામગીરી  ૧૬-૧-ર૦ર૧ થી શરૂ કરવામાં આવશે. આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ચેતન મહેતાએ જણાવ્યું હતું કે રસીકરણના લોન્ચિંગ માટે જૂનાગઢ જિલ્લામાં ૪ સાઈટ સાઈટ…

Breaking News
0

જૂનાગઢ મનપાને રસ્તા પ્રશ્ને દસ દિવસનું અલ્ટીમેટમ : યોગ્ય પગલાં ન ભરાય તો વેપારીઓ ૧૧મે દિવસે આંદોલન કરશે

જૂનાગઢમાં રસ્તાના મુદ્દે ગઈકાલે વેપારીઓએ ભારે હંગામો મચાવ્યો હતો અને મહાનગરપાલિકા કચેરીએ દોડી આવ્યા હતા અને દસ દિવસમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચિમકી આપવામાં આવી હતી. આ તકે…

Breaking News
0

જૂનાગઢમાં સ્વામિનારાયણ મુખ્યમંદિરે મકરસંક્રાંતિ નિમીતે દેવો અને ગાયોની સેવામાં દાન અર્પણ કરવાનો અનેરો અવસર

જૂનાગઢનાં જવાહાર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્યમંદિરનાં કોઠારી પ્રમેસ્વરૂપદાસજી(નવાગઢ) વાળાએ મકરસંક્રાંતિ ઉતરાયણ પર્વની માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતીય ધર્મ પરંપરામાં આપણા શાસ્ત્રો અને ઋષિઓએ ઉત્સવોનો અનેરો મહિમા કહ્યો છે.…

Breaking News
0

સોમનાથ મંદિર-સમુદ્ર સહિત સમગ્ર ગીર-સોમનાથ જીલ્લામાં ભારતીય નોૈ-સેના સાથે સાગર ‘સી વીઝલ ર૧’ સુરક્ષા કવાયત

ગઈકાલ તા.૧ર સવારે આઠ વાગ્યાથી આજ તા.૧૩ રાત્રીનાં આઠ વાગ્યા સુધી સમગ્ર દેશનાં દરિયાઈ વિસ્તારમાં દર બે વર્ષ સમુદ્ર તટ સંરક્ષક કવાયત અંતર્ગત ‘સી વીઝલ ર૧’ ભારતીય નોૈ-સેના મરીન પોલીસ,…

Breaking News
0

સોમનાથ દાદાની ભૂમિ છે સુર્યનારાયણની ભૂમિ

આદિ દેવ નમોસ્તુભ્યં એવા પૃથ્વી ઉપર પ્રત્યક્ષ અને સાક્ષાત દર્શન આપતા સુર્ય દેવનું મહાપર્વ છે મકરસંક્રાંતિ. સ્કંધ પુરાણ જે સમયમાં લખાયો ત્યારે સોમનાથ-પ્રભાસ ખંડમાં ૧૬ સુર્ય દેવતાઓના મંદિરો હતા. સુર્યનું…

Breaking News
0

જૂનાગઢ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્કનાં હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો

કલોથ એન્ડ રેડીમેઈડ એસોસીએશન જૂનાગઢના પ્રમુખ ભુપેન્દ્રભાઈ તન્ના તથા મહામંત્રી ચંન્દ્રકાંતભાઈ દક્ષીણાની સંયુકત યાદી જણાવેલ છે કે, જૂનાગઢ કોમર્શીયલ કો.ઓ. બેન્કના નવા ચુંટાયેલા હોદેદારો તથા પૂર્ણ હોદેદારોના સન્માનનો એક કાર્યક્રમ…

1 260 261 262 263 264 285