Yearly Archives: 2021

Breaking News
0

સહકારભારતી ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે વિનોદભાઈ બરોચિયાની બિનહરીફ વરણી

સહકાર ભારતી ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે જૂનાગઢના વિનોદભાઈ બરોચિયાની સતત બીજી ટર્મ માટે બિનહરીફ વરણી થતા તા.૨૫-૧૦-૨૦૨૧ના રોજ દ્વારકા મુકામે લોહાણા સમાજ પ્રમુખ રસિકભાઈ દાવડા, ગુગ્ગલી બ્રાહ્મણ ૫૦૫ સમસ્ત પ્રમુખ…

Breaking News
0

ભારે વરસાદ પડેલ હોવા છતાં કૃષિ રાહત પેકજમાં  ગીર સોમનાથ જીલ્લાની બાદબાકી અંગે ધારાસભ્યની કૃષિમંત્રીને રજૂઆત સાથે ૧૦૦ ટકા વળતર ચુકવવા માંગણી

ચાલુ વર્ષે ચોમાસાની સીઝનના અંતિમ દિવસોમાં પડેલ અતિભારે વરસાદના કારણે ખેતીને થયેલ નુકશાનીનું વળતર ચુકવવા રાજય સરકારએ રાહત પેકેજ જાહેર કર્યુ છે. જેમાં ગીર સોમનાથ જીલ્લાનો સમાવેશ ન કર્યો હોવા…

Breaking News
0

રાજ્યના શ્રમયોગીઓને ઈલેકટ્રીક ટુ-વ્હીલર ખરીદવા રૂા.૩૦ હજાર સુધીની સબસિડી આપતી સરકારની ગો-ગ્રીન યોજના

રાજ્યના સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને પરિવહન માટે ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર વાહન ખરીદવા સબસિડી આપતી ગો-ગ્રીન યોજનાનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચીંગ કર્યું હતું. આ યોજના અંતર્ગત સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ અને…

Breaking News
0

રાજ્યની પ્રજાને સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકાવવા ‘સાયબર સેફ મિશન’ કેમ્પેઈનનો પ્રારંભ

ગુજરાત રાજ્યમાં સાઈબર ક્રાઈમને લગતા ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા તેને અટકાવવા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવાનું જણાવતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સાયબર સેફ મિશન’ કેમ્પેઈનનો…

Breaking News
0

ગુરૂવારે ગુરૂ પુષ્યામૃત યોગ – ખરીદી અને જપ-તપ અનુષ્ઠાન માટે ઉત્તમ દિવસ

ગુરૂપુષ્યામૃત યોગ આસો વદ-૭ને ગુરૂવાર તા.૨૮-૧૦-૨૦૨૧ના રોજ છે. ગુરૂપુષ્યામૃત યોગ સવારે ૯:૪૨થી છે. આ ગુરૂપુષ્યામૃત યોગમાં વ્યાપારના ચોપડા ખરીદવા ઘરની જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવી, પૂજાની સામગ્રી ખરીદવી, સોના-ચાંદીની ખરીદી કરવી…

Breaking News
0

ગિરનાર રોપ-વેને આવતીકાલે એક વર્ષ પૂર્ણ : સાડા છ લાખથી વધુ પ્રવાસીઓએ રોમાંચક સફર માણી

ગુજરાતનાં પ્રથમ નંબરનાં પ્રવાસન ક્ષેત્રનાં સ્થળ તરીકે જેની ગણના થાય છે અને એશિયાનાં સૌથી મોટા એવા ગિરનાર રોપ-વે શરૂ થયાને આવતીકાલે એક વર્ષ પૂર્ણ થઈ રહયું છે ત્યારે ઉષા બ્રેકો…

Breaking News
0

શ્રી જલારામ રઘુવંશી મહિલા મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની થયેલ ઉજવણી

શ્રી જલારામ રઘુવંશી મહિલા મંડળ દ્વારા લોહાણા સમાજની બહેનો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન તા.૭-૧૦-ર૦ર૧ થી તા.૧૪-૧૦-ર૦ર૧ દરમ્યાન સાંજે પ થી ૭નાં સમયે ગિરિશભાઈ કોટેચાનાં નિવાસ સ્થાને કરવામાં આવેલ હતું. જેમાં…

Breaking News
0

કોંગ્રેસનાં સિનિયર નેતાઓનો હાર્દિકને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવવા સામે વિરોધ, રાજીનામાની ચિમકી આપી

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાએ રાજીનામું આપ્યા બાદ નેતાગીરી વિનાની કોંગ્રેસને ફરીથી બેઠી કરવા માટે અને સંગઠનમાં પ્રાણ ફૂંકવા નવી નિમણૂંકો કરવાનું નક્કી કર્યું છે. આ માટે…

Breaking News
0

જૂનાગઢ પોલીસની સમયસરની મદદથી યુવાનને પોતાનાં ત્રણ સંતાન પરત મળ્યા

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ…

Breaking News
0

ગિરનારની લીલી પરિક્રમાને આ વર્ષે પણ કોરોનાનું ગ્રહણ ?

જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રમાં લોકો દિવાળીનાં તહેવારોની ઉજવણીની તૈયારીઓમાં પડી ગયા છે. બીજી તરફ ગિરનારક્ષેત્રની ૩૬ કિ.મી.ની ગિરનાર ફરતેની લીલી પરિક્રમા આ વર્ષે યોજાશે કે કેમ તે અંગે ચર્ચાઓ થઈ રહી…

1 33 34 35 36 37 285