Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં નવરાત્રીનાં આગમનને વધાવવા તૈયારી

આસો માસની નવરાત્રી શરૂ થવાને હવે ગણતરીનાં દિવસ બાકી રહયા છે ત્યારે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં નવરાત્રીનાં આગમનને વધાવવા તૈયારી શરૂ થઈ ચુકી છે. માતાજીની આરાધના માટે ચાંદલા, કંકુ, ચુંદડી અને…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા વન મહોત્સવ ર૦ર૧નો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા પોલીસ હેડકવાર્ટર ખાતે આજે સવારે ૧૧ કલાકે વનમહોત્સવ-ર૦ર૧નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે રેન્જ આઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા…

Breaking News
0

પ્રથમ નોરતે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રાનું આયોજન

૭ ઓક્ટોબરથી હિંદુ ધર્મના સૌથી લાંબા તહેવાર ગણાતા નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ નવરાત્રિના પ્રથમ દિવસે શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાશે. આ…

Breaking News
0

જૂનાગઢ મનપા દ્વારા દરેક વોર્ડમાં સફાઈ અભિયાન હાથ ધરાયું

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જૂનાગઢ મનપા દ્વારા વોર્ડ નં.૯ માં ભવનાથ મંદિર ખાતેથી મેયર ધીરૂભાઈ ગોહેલ, કમિશ્નર આર.એમ. તન્ના, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, શાસક પક્ષના નેતા નટુભાઈ પટોળીયા, …

Breaking News
0

ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ભાવભેર ઉજવણી થશે

શકિતની આરાધનાના પર્વ એવા નવરાત્રી મહોત્સવનો આગામી ગુરૂવારથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં છેલ્લા ૬પ વર્ષ જુની અને પ્રાચીન ગરબી મંડળ એવા ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ભાવભેર…

Breaking News
0

સોમનાથમાં પ્રથમવાર ગુજરાતી મુવીનો પ્રિમિયર શો યોજાયો

ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર સોમનાથ ભૂમિ ઉપર ગુજરાતી ફિલ્મોનો પ્રિમિયર શો યોજાયો હતો. વેરાવળમાં સોમનાથ બાયપાસ રોડ ઉપર આવેલ સાચી મલ્ટીપ્લેકસ ખાતે તાજેતરમાં રીલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ જેસ્સુમ જાેરદારનો પ્રિમિયર…

Breaking News
0

દ્વારકા તાલુકામાં થયેલ ભારે વરસાદથી ખેતીનાં ઉભાપાકોને થયેલ નુકશાનીનું વળતર ચુકવવા તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા કૃષિમંત્રીને રજૂઆત

હાલમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં દ્વારકા તાલુકાનાં મુખ્ય મથક કરતા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ૧પ દિવસમાં પડેલા અવિરત અતિ ભારે વરસાદને કારણે મગફળી, કપાસ, તલ, જુવાર, શાકભાજીનાં પાકોને પાણી ભરાવાને કારણે ખૂબજ…

Breaking News
0

જૂનાગઢ મનપા દ્વારા ‘ગંદકીને છોડો, સ્વચ્છતાને જાેડો’ અંતર્ગત સ્વામીનારાયણ મંદિર ખાતે સંતોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક દ્રષ્ટીકોણ અને મક્કમ નિર્ધાર છે કે સમગ્ર દેશમાં ભારત દેશ સ્વચ્છતાનાં ક્ષેત્રે નં.૧ બને ત્યારે કલિન ઈન્ડીયા, ફીટ ઈન્ડીયા અંતર્ગત દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહયું…

Breaking News
0

માંગરોળમાં શ્રી જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર કેમ્પ યોજાયો, ૩૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો

જૂનાગઢ જીલ્લાના માંગરોળમાં શ્રી જલારામ બાપાના મંદિર ખાતે શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિનામુલ્યે નેત્ર કેમ્પ દર મહીનાની જેમ આ મહીને પણ…

Breaking News
0

જૂનાગઢમાં હેન્ડીક્રાફટ મેળાનું આયોજન

જૂનાગઢમાં મહેન્દ્રભાઈ મશરૂ સંચાલિત શ્રી જલારામ સેવા ટ્રસ્ટ નિર્મિત શ્રી બચુભાઈ રાજા નગર શેઠની હવેલી-દેવ મંદિર ખાતે બહેનો દ્વારા બનાવવામાં આવેલ વસ્તુઓના “હેન્ડીક્રાફટ મેળા”નું તા.૪-૧૦-૨૦૨૧થી દરરોજ સવારના ૧૧ઃ૦૦ કલાકથી રાત્રીના…

1 37 38 39 40 41 285