Yearly Archives: 2021

Breaking News
0

દ્વારકા મોક્ષદ્વાર ગેટ પાસે બનાવેલ યાત્રાધામનું રીનોવેશન કરાયું

દ્વારકામાં રિલાયન્સ રોડ ઉપર આવેલ મોક્ષદ્વાર ગેટ પાસે યાત્રાધામ દ્વારા બનાવેલ અને પાલિકા સંચાલિત બિલ્ડિંગનું નવા નિમણુંક પામેલ નાયબ પોલીસ અધિક્ષક દ્વારકાધીશ મંદિર સુરક્ષાનાઓને સોપવામાં આવતા એસપી સુનિલ જાેશીના માર્ગ…

Breaking News
0

જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.કે. પરમારનો આજે જન્મદિવસ

જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાહોશ અધિકારી તરીકેની છાપ ધરાવતા એ.કે. પરમારનો આજે જન્મદિવસ છે. એ ડિવિઝન વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી ફરજ બજાવતા અધિકારીની છાપ એવી છે કે, ગુનેગારો તેમના…

Breaking News
0

ભેંસાણ તાલુકાના ઉમરાળી ગામના બુટલેગરને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરતી પોલીસ

ભેંસાણ તાલુકાના ઉમરાળી ગામેથી પ્રોહીબીશનની પ્રવૃતિ કરનાર બુટલેગર કેતન નનકુભાઈ બરાળીયાને ઝડપી લઈ પાસાના કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર…

Breaking News
0

તાલાળા તાલુકાના ઉમરેઠી ગામના બુટલેગર કિશોર ઉર્ફે કિશલો વાઘેલાને પાસા હેઠળ જેલ હવાલે કરતી પોલીસ

તાલાળા તાલુકાના ઉમરેઠી ગામના અને જૂનાગઢ જીલ્લામાં પણ પ્રોહીબીશનની પ્રવૃતિ કરનાર તેમજ ૧૭થી વધારે દારૂના કેસમાં સંડોવાયેલા બુટલેગર કિશોર ઉર્ફે કિશલો દેવશીભાઈ વાઘેલાને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લઈ પાસાના…

Breaking News
0

નિરાધાર બનેલ બાળકોને સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ જીલ્લા સુરક્ષા અધિકારી અને જીલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા બોવીડ-૧૯ અંતર્ગત નિરાધાર બનેલ બાળકોને સાયકલ અને તબીબી સહાય બોન્ડ વિતરણનો કાર્યક્રમ જૂનાગઢ જીલ્લા કલેકટર રચીત રાજનાં અધ્યક્ષ સ્થાને આજે…

Breaking News
0

કોઈ પશુ કે પ્રાણીને રાષ્ટ્રીય પશુ જાહેર કરવું તે અધિકાર કેન્દ્ર સરકારનો છે : નાયબ મુખ્યમંત્રી

ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભા ચૂંટણી છે અને રાજકીય પક્ષો ઈલેક્શન મોડમાં આવી ગયા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક પછી એક વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યાં છે. તેમનું વધુ એક નિવેદન…

Breaking News
0

જિયોના કારણે ગુજરાતમાં પાંચ વર્ષમાં ઇન્ટરનેટ યુઝર્સમાં અઢી ગણો વધારો

જિયો ભારતમાં પાંચમી સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ લોન્ચ કરવામાં આવ્યું અને ભારતે ૪ય્નો અભૂતપૂર્વ ઉદ્દભવ જાેયો છે. લોકોને વોઇસ કોલના ચાર્જમાંથી મુક્તિ તો મળી જ છે અને સાથે સાથે પોસાય તેવા…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭ સપ્ટેમ્બરે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે

ગુજરાત રાજ્યમાં ૫ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર દરમ્યાન શિક્ષક પર્વની ઉજવણી કરવામાં આવશે. આ માટે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી તમામ સ્કૂલોના શિક્ષકો, આચાર્યોને પર્વમાં જાેડાવવા માટે તાકીદ કરવામાં આવી…

Breaking News
0

કેશોદમાં શોભાયાત્રામાં હથિયાર લાવનાર બે શખ્સો સામે ગુનો નોંધાયો

કેશોદમાં ગત તા. ૩૦-૮-ર૦ર૧નાં રોજ જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળેલ હતી અને આ શોભાયાત્રામાં પ્રફુલભાઈ પંડયાએ પોતાની પાસે રહેલ પિસ્તોલમાંથી માણસોની ભીડ વચ્ચે આકાશ તરફ નાળચું ઉચું કરી કૃત્યુ કર્યુ હતું તથા…

Breaking News
0

જૂનાગઢમાં પેશકદમી સામે કમિશ્રરને ફરીયાદ

જૂનાગઢનાં પૂર્વ કોર્પોરેટર લાખાભાઈ પરમારે જૂનાગઢ મનપાનાં કમિશ્નરને પત્ર લખી જણાવેલ છે કે ડો. આંબેડકરનગરમાં આવેલ આંગણવાડીમાં વોર્ડ નં. ૧પનાં સભ્યનાં સગાવ્હાલાઓએ પેશકદમી કરીને મકાન બનાવી લીધું છે. અને કોર્પોરેશનની…

1 49 50 51 52 53 285