Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢ સહિત જીલ્લામાં ધો.૬ થી ૮માં આજથી પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ, બાળકોમાં ઉલ્લાસ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઉપસચિવ સુબોધ જાેષીએ ૨ સપ્ટેમ્બરથી ધોરણ ૬ થી ૮ની સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા આદેશ કર્યો છે, જેને પગલે જૂનાગઢ જિલ્લામાં પણ આજ ગુરૂવાર તા.ર સપ્ટેમ્બરથી…

Breaking News
0

ખાનગી સોસાયટી-ફ્લેટ્‌સ-વસાહતોનાં વિવિધ કામો માટે ધારાસભ્ય કોર્પોરેટર ર૦ ટકા ગ્રાન્ટ આપી શકશે : સરકારનો નિર્ણય

ગુજરાત રાજ્યની ખાનગી સોસાયટીઓ, વસાહતો તથા ફલેટ્‌સમાં વિવિધ કામો માટે સરકાર દ્વારા હાલમાં સરકારી ગ્રાન્ટ ફાળવવાની સાથે ર૦ ટકા લોકફાળો આપવાનો થતો હોય છે. તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્યો,…

Breaking News
0

કોંગ્રેસ દ્વારા આયોજિત કોવિડ-૧૯ ન્યાયયાત્રામાં વિરોધપક્ષના નેતાની હાકલ, કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો પ્રજાએ જાતે જ કરવો પડશે

કોરોના મહામારીમાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખની સહાય, કોરોનાના દર્દીઓના સારવારના મેડિકલ બિલની ચૂકવણી, નિષ્ફળ તંત્ર અને જવાબદાર અધિકારીઓ સામે ન્યાયીક તપાસ અને કોરોનાકાળમાં જે સરકારી કર્મચારીઓએ જાન…

Breaking News
0

કોડીનારના પાવટી ગામે પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી

કોડીનાર તાલુકાના પાવટી ગામે મહિલાનું મૃત્યુ બીમારીથી નહીં પણ ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું પોસ્ટમોર્ટમમાં ખુલતા આ અંગે મૃતક યુવતીના ભાઈએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં મૃતકના પતિએ જ મર્ડર કર્યાની ફરિયાદ…

Breaking News
0

માંગરોળમાં લોએજ ગામે રવિવારે સર્વરોગ નિદાન અને રકતદાન કેમ્પ યોજાશે

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામની શ્રીમતી વી.એમ. ચાંડેરા આર્ટસ, કોમર્સ, સાયન્સ, બી.સી.એ., પી.જી.ડી.સી.એ., બી.એસ.ડબલ્યુ., એમ.એસ.ડબલ્યુ. એન્ડ એમ.કોમ. કોલેજ લોએજ તા.માંગરોળમાં તા.૫-૯-૨૦૨૧ને રવિવારે સવારે-૯ થી ૧ વાગ્યા સુધી નિઃશુલ્ક સર્વરોગ…

Breaking News
0

મેંદરડા તાલુકાનાં ખીજડીયા ગામની ચીકુબા સીમ વિસ્તારમાં વિજ કરંટને કારણે યુવાનનું મોત થયાની ફરીયાદ

મેંદરડાનાં ધનપાના ઢોરે રહેતા દેવશીભાઈ રાજાભાઈ રાઠોડ વકાતરએ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ખીજડીયા ગામ ચીકુબા નામે ઓળખાતી સીમ વિસ્તારમાં ગોવિંદભાઈ જીવાભાઈ ધોરાજીયાની વાડી આવેલી છે. અને જયાં…

Breaking News
0

પંજાબી યુવતીઓની અંગ્રેજી વાક્છટા જાેઇને પંજાબી યુવાનો તેમની સાથે કોન્ટ્રેક્ટ મેરેજ કરીને એમિગ્રેશનના નિયમોની ઉપેક્ષા કરે છે

ઘણા પંજાબી પુરૂષો આઇએલટી પરીક્ષા ક્લિયર કરી શકતાં નથી અને તેના વગર તેમને આંતરરાષ્ટ્રીય યુનિવર્સીટીઓમાં અરજી કરવાની તક મળતી નથી. આથી જાે તેઓ વિદેશમાં સેટલ થવા માગતાં હોય તો પશ્ચિમના…

Breaking News
0

તબીબી કરિશ્મા : મુંબઈમાં પ્રથમ વખત બ્રેઈન ડેડ વ્યક્તિના હાથનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું

બ્રેઈન ડેડ વ્યક્તિના હૃદય, કિડની, લીવર કે પછી આંખોનું દાન કરીને કોઈકને નવી જિંદગી અપાઈ હોય તેવા અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. જાેકે, મુંબઈમાં પહેલીવાર બ્રેઈન ડેડ વ્યક્તિના હાથનું દાન…

Breaking News
0

સીઆઈએએ વર્લ્ડ ફેક્ટબુકમાં વિહિપ, બજરંગ દળને ‘ધાર્મિક આતંકવાદી સંગઠનો’ તરીકે વ્યાખ્યાયિત કર્યા

સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીએ તેની તાજેતરની ‘વર્લ્ડ ફેક્ટબુક’ની આવૃત્તિમાં વિશ્વ હિન્દુ પરિષદ (ફૐઁ) અને બજરંગ દળને “ધાર્મિક આતંકવાદી સંગઠનો” તરીકે નામ આપ્યું છે. અમેરિકી સરકારની ગુપ્તચર શાખા એજન્સીએ તેમને “રાજકીય દબાણ…

Breaking News
0

ભાલછેલ ગામે આવેલ હિરણેશ્વર મહાદેવ મંદિરનાં નવ નિયુકત ગાદીપતિએ માનસીક ત્રાસને કારણે આપઘાત કર્યો હોવાની ફરીયાદ : ચકચાર

મેંદરડા તાલુકાનાં ભાલછેલ ગામ ખાતે આવેલ હિરણેશ્વર મહાદેવ મંદિરનાં નવનિયુકત ગાદીપતિએ માાનસીક ત્રાસને કારણે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હોવાની મૃતકનાં ભાઈએ પોલીસ ફરીયાદ નોંધાવતા ચકચાર જાગી ઉઠી છે. આ…

1 52 53 54 55 56 285