Yearly Archives: 2021

Breaking News
0

ગિરનાર ઉપર આવેલ ધાર્મિક ક્ષેત્રો અંબાજી, દતાત્રેય મંદિર, કમંડળ કુંડમાં પાંચ દિવસથી અંધારપટ્ટ

ગિરનાર પર્વત ઉપરના મંદિરોમાં પીજીવીસીએલના લાઇટના ધાંધીયાથી ભારે રોષ ફેલાયો છે. આ મામલે પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરાઇ છે. રજૂઆતમાં જણાવાયું છે કે, ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી મંદિર, કમંડળ…

Breaking News
0

માંગરોળ : હત્યા કેસનાં આરોપીની જામીન અરજી ફગાવી દેતી કોર્ટ

માંગરોળના એક યુવાને વર્ષ ૨૦૧૨માં તેની પત્નીની છાતીમાં છરી ખોસી તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં તે શરૂના જંગલમાંથી મળી આવ્યો હતો. પણ તેની માનસિક સ્થિતી સારી ન હોઇ તે…

Breaking News
0

સમાજના નામે મતો માંગીને સમાજને ઠેંગો દેખાડતા ખખડધજ નેતાઓના બદલે યુવાનોને મળે તક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હજુ એકાદ વર્ષ બાદ યોજાવાની છે. જાે કે રાજકારણીઓએ અત્યારથી જ તેની તૈયારીઓ આરંભી દીધી છે. જ્ઞાતિગત સમીકરણોની સોગઠાબાજી ગોઠવવાના દાવપેચ શરૂ થયા છે. ત્યારે દરેક સમાજ…

Breaking News
0

શું પર્યટન સ્થળો ઉપર લોકોની ભીડ એ કોરોના સંક્રમણ અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટની ચિંતા વધારશે ?

લોકો  લોકડાઉનની લાંબી સમયવિતી ગયા બાદ રવિવારની રજાના સમયમાં અંબાજી, માંડવી, સાપુતારા કડી, ગળતેશ્વર,  સરદાર સરોવર, સોમનાથ, સાસણ,  પાવાગઢ વગેરે  સ્થળોએ  મોટી સંખ્યામાં પર્યટકો લોકો ઉમટી પડ્યા હતા. શહેરી કે…

Breaking News
0

જૂનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના સ્થળોએ રસીનો જથ્થો ખૂટી પડયો, લોકોમાં નારાજગી

રાજયમાં એક તરફ સરકાર દ્વારા પૂરજાેશમાં વેક્સિનેશનનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ વેક્સિનેશન કેન્દ્રો ઉપર લોકોની ભીડ તો છે પણ કેન્દ્રો ઉપર વેક્સિન ખલાસના પાટિયા પડી ગયા…

Breaking News
0

છ અઠવાડિયા, છ મહિના કે પછી કંઈ નક્કી જ નથી ? : કેન્દ્ર સરકાર ત્રીજી લહેર બાબતે કન્ફ્યુઝ કેમ છે ?

કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે તે બાબતે નિષ્ણાંતો અલગ અલગ ધારણાઓ કરી રહ્યા છે. હવે કોવિડ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડોક્ટર વી.કે. પોલ કહી રહ્યા છે કે ત્રીજી લહેર ક્યારે આવશે…

Breaking News
0

 જુલાઈથી ડ્રાઇવિંગ લાયસન્સ, બેંક એકાઉન્ટ, એલપીજી સિલિન્ડર, કરવેરા માળખામાં થશે ફેરફાર

૧, જુલાઇ ૨૦૨૧થી ડ્રાઇવિંગ લાયસન્સથી લઇને બેંક ખાતાઓ સુધી ચાર મોટા બદલાવ જાેવા મળશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સેવીંગ બેંક એકાઉન્ટ માટેના સર્વિસ ચાર્જ બદલશે. એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર…

Breaking News
0

ગુજરાતમાં ડિસે.૨૦૨૨ સુધીમાં ઘરે ઘરે શુદ્ધ પાણી પહોંચાડી નલ સે જલ યોજના સાર્થક કરાશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગીર સોમનાથના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારના રૂા.૧૬ કરોડના વિકાસ કામોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરી જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૮૫% ઘરે ઘરે પીવાના પાણી માટે નળ…

Breaking News
0

પશુના વાડામાં એક સાથે ત્રણ સાવજાે ઘુસ્યાનો વિડીયો વાયરલ થયો

ગીરના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ગામડામાં આવેલ પશુના વાડામાં એક સાથે ત્રણ-ત્રણ પાઠડા સાવજાે ઘુસી ગયા હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં કલાકો સુધી આંટાફેરા મારતા આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો હતો.…

Breaking News
0

શનિ-રવિની રજામાં ભવનાથ, રોપ-વે અને સક્કરબાગ ખાતે પ્રવાસીઓ ઉમટી પડયા

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં વિવિધ શહેરોમાં કોરોનાનો કહેર ઓછો થતાં હરવા-ફરવા ઉપર લાદેલા કડક પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા છે અને છૂટછાટ પ્રાપ્ત થઈ છે ત્યારે લોકો હરવા-ફરવાનાં સ્થળે ઉમટી…

1 94 95 96 97 98 285