Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાના ૪ કેસ 

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાના ૪ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ૨, માળીયા હાટીના ૧, માણાવદર ૧નો સમાવેશ થાય છે.  જયારે ડીસ્ચાર્જ ૧૬ લોકો થયા છે. જેમાં જૂનાગઢ…

Breaking News
0

આગામી પ જુલાઈ સુધી વરસાદની શકયતા નથી : હવામાન વિભાગનો વર્તારો

જૂનાગઢ સહિત સોરઠનાં કેટલાક વિસ્તારોમાં ભીમ અગિયારસનાં આગલા દિવસે હળવાથી ભારે વરસાદ પડયો હતો અને ર થી પ ઈંચ જેવા વરસાદને પગલે ખેડૂતોએ શુકનવંતી વાવણી પણ કરી દીધી હતી અને…

Breaking News
0

રસીનો જથ્થો આવી જતાં જૂનાગઢમાં ર૩ સેન્ટરો ઉપર આજે રસીકરણ થઈ રહયું છે  : હેલ્થ ઓફીસર ડો. રવિ ડઢાણીયા

જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં ૧૦૦ ટકા રસીકરણની કાર્યવાહી સંપન્ન થાય તે માટે ગુજરાત સરકાર અને સ્થાનીક તંત્ર દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે જે અંતર્ગત રાજયનાં અનેક વિસ્તારોમાં વેકસીન મહાઅભિયાનનો…

Breaking News
0

જૂનાગઢનાં તોરણીયા ગામેથી એસઓજીએ રૂા.ર.૬પ લાખનો ગાંજાનો જથ્થો ઝડપી લીધો

જૂનાગઢમાં ત્રણ દિવસ પહેલા ૭ કિલો ગાંજા સાથે ઝડપાયેલા શખ્સનાં ભાડાનાં મકાનમાંથી એસઓજીએ વધુ ર૬ કિલો ગાંજાે ઝડપી લઈને કાર્યવાહી કરી છે. જૂનાગઢ એસઓજી પીઆઈ ભાટી સહિતનાં સ્ટાફે ત્રણ દિવસ…

Breaking News
0

સરદારબાગ જૂનાગઢ વિસ્તારની ઉપયોગીતા, પ્રાથમિક જરૂરિયાતો અને સૌંદર્યકરણ માટે તંત્ર જાગૃત બને

આ છે જૂનાગઢનો સરદારબાગ વિસ્તાર, જૂનાગઢ મહાનગરની મધ્યમાં આવેલ નવાબી સમયનો જાજરમાન એવો નવાબોનો એ સમયનો રહેણાંક વિસ્તાર. તો હાલ વર્ષોથી લોકોને મહત્વનો, વાહન વ્યવહાર માટે દૈનિક અવરજવર માટે લોકઉપયોગી…

Breaking News
0

સૌરાષ્ટ્રનાં કાશ્મીરનું બિરૂદ પ્રાપ્ત કરનાર માંગરોળની ‘શ્રી શારદાગ્રામ’ સંસ્થા

ભારતની આઝાદી પહેલા આ શૈક્ષણિક સંસ્થા કરાંચીમાં હતી અને તે શ્રી શારદા મંદિર તરીકે ૧૯૨૧માં સ્થપાઈ હતી.  એક સ્વપ્નદ્રષ્ટા કેળવણીકાર શ્રી મનસુખ રામ જાેબનપુત્રા આ શારદા મંદિરના સ્થાપક હતા. સ્વતંત્રતા…

Breaking News
0

કલ્યાણી સ્વસહાય જૂથ દ્વારા જૂનાગઢમાં કલ્યાણી પાર્સલ પોઈન્ટ અને ટીફીન સર્વીસનો પ્રારંભ કરાયો

જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત કલ્યાણી સ્વસહાય જૂથ દ્વારા કલ્યાણી પાર્સલ પોઈન્ટ અને ટીફીન સર્વિસનો શુભારંભ કરવામાં આવ્યો છે. મહિલાઓ દ્વારા સંચાલિત અને મહિલાઓનાં વિકાસ તેમજ સ્વનિર્ભર અને રોજગારી અર્થે શરૂ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર મુકેશ પંડયાએ ઠાકોરજીને શીશ ઝુકાવી ચાર્જ સાંભળ્યો

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આઈએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટરની પણ બદલી કરવામાં આવી હતી અને ત્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકે મુકેશ પંડ્યાની નિયુક્તિ…

Breaking News
0

વેરાવળમાં જલારામ બાપાને ૩૦૦ કિલો કેરીનો મનોરથ કરાયો

વેરાવળમાં ખડખડ વિસ્તારમાં આવેલ મોટી શાકમાર્કેટ પાસેના પૂ.જલારામ બાપાના મંદીરે બાપાને ૩૦૦ કિલો કેરી ધરી આંબા મનોરથના દર્શન યોજાયા હતા. આંબા મનોરથમાં પૂ.જલારામ બાપાના ચરણોમાં ૩૦૦ કિલોની સજાવટ કરવામાં આવેલ…

Breaking News
0

કેશોદમાં ૧૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું

સમગ્ર દેશમાં ચોમાસા દરમ્યાન વિવિધ જગ્યાઓએ વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું હોય છે. ત્યારે નેચર નીડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટ અજાબ તથા લોક…

1 95 96 97 98 99 285