Monthly Archives: March, 2022

Breaking News
0

ઉના શહેરમાં ગોવર્ધન નાથ હવેલી ખાતે વ્રજ કે હોળી રસિયા કાર્યક્રમ યોજાયો

ઉના શહેરમાં આવેલ ગોવર્ધન નાથજીની હવેલીમાં વૈષ્ણવ સંજયભાઈ સોની દ્વારા વ્રજ કે હોળી રસિયા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના અ.સૌ. માધવી બેટીજી દ્વારા સુંદર રસિયા ફુલ ફાગ…

Breaking News
0

કાવી-ક્ંબોઈના સ્તંભેશ્વર મંદિરે શિવરાત્રીનો મેળો યોજાયો

શ્રી સ્તંભેશ્વર મહાદેવ કાવી-કંબોઈ મુકામે શિવરાત્રીના દિવસે સવારથી જ ખુબ મોટી સંખ્યામાં ભકતોનું ઘોડાપુર ઉમટયું હતું જેમાં દુધ, શેરડીનો રસ, બીલીપત્ર સહિત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આખા દિવસ દરમ્યાન મહાશિવરાત્રીનો…

Breaking News
0

ઝાંઝેશ્રી સિંચાઈ યોજનામાં ગામડાને જાેડવા સાંસદ સમક્ષ રજુઆત

જીલ્લા ભાજપનાં મંત્રી અને યાર્ડનાં ડીરેકટર નરેન્દ્રભાઈ કોટીલાએ સાંસદ રાજેશભાઈ ચુડાસમાને લેખીતમાં રજુઆત કરી જણાવેલ છે કે મહુડા, મહુડી, છેલણકા, ભુતડી, ઢેબર, દેસાઈવડાળા, કુબા-રાવણી, સુખપુર, લેરીયા વિગેરે ગામોનો ઝાંઝેશ્રી સિંચાઈ…

Breaking News
0

ભવનાથ ખાતે યોજાયેલા મહાશિવરાત્રી મેળાનાં અંતિમ દિવસે  સંતોનું મૃગી કુંડમાં શાહી સ્નાન, ભવનાથ મહાદેવની મહાપૂજા સાથે શિવરાત્રી મેળો સંપન્ન

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્રમાં યોજાયેલ શિવરાત્રીનાં મહામેળાનાં અંતિમ દિવસે ગઈકાલે સવારથી જ ભારે ટ્રાફીક રહયો હતો. દૂર દૂરથી ભાવિકો શિવરાત્રીના પાવનકારી પર્વે સંતોનાં દિવ્ય દર્શન માટે પધાર્યા હતા…

Breaking News
0

ગીરનારની પવિત્ર ભૂમિમાં રામવાડી-૧ ખાતે અદભુત જ્યોતિ સ્વરૂપ પારાનું શિવલીંગ

પુરાણ પ્રસિદ્ધ ગિરિવર ગીરનારની પાવન ભૂમિ ઉપર કે જે તપોભૂમિ ઉપર ગુરૂ દત્તાત્રેય ભગવાન, નવનાથ અને ચોર્યાસી સિદ્ધોના બેસણા હોય, જે ભૂમિને લાખો સંત-સાધુ અને યોગીઓએ પોતાના તપ દ્વારા જગ…

Breaking News
0

મહાશિવરાત્રીના દિવસે સાંજ સુધીમાં અડધો લાખ જેટલા ભાવિકોએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું

ગઈકાલે સવારે મહાદેવને પારંપરિક પદ્યનો શૃંગાર કરવામાં આવેલ સાથે જ શ્વેતાંબર પીતાંબર અને પુષ્પોથી મહાદેવની ઝાંખી મનમોહક ભાસી રહેલી અને સવારે ચાર કલાકે ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઇ લહેરીએ વ્યવસ્થા અંગે નિરીક્ષણ…

Breaking News
0

શિવરાત્રીએ સોમનાથમાં આઠ જેટલા ભંડારા ધમધમતા થયા, બપોર સુધીમાં અડધા લાખ ભાવિકોએ ફરાળ-પ્રસાદીનો લાભ લીધો

મહાશિવરાત્રીએ સોમનાથ મંદિરે દુર દુરથી આવતા ભાવિકોને પ્રસાદીમાં ફરાળ મળી રહે તે માટે જુદી-જુદી સેવાભાવિ સંસ્થાઓ અને લોકો દ્વારા આઠ જેટલા ભંડારાઓનું આયોજન કરેલ છે. શિવરાત્રીના દિવસ દરમ્યાન એક લાખથી…

Breaking News
0

મહાશિવરાત્રીએ શ્રી કષ્ટભંજનદેવ દાદાને રૂદ્રાક્ષનો દિવ્ય શણગાર કરાયો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરમાંધામ-શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને મહાશિવરાત્રી નિમિતે તા.૧-૩-ર૦રરને મંગળવારનાં રોજ રૂદ્રાક્ષનો દિવ્ય શણગાર ધરાવવામાં આવેલ તથા નિલકંઠ મહાદેવ મંદિરમાં રાત્રે ૧૦ થી ૧ર વાગ્યે સંતો દ્વારા…

Breaking News
0

ઉના : ગુરૂકુલ દ્રોણેશ્વર ખાતે શિવરાત્રીની ઉજવણી

શિવરાત્રી પર્વ નિમિત્તે એસજીવીપી ગુરૂકુલ દ્રોણેશ્વરના પ્રાંગણમાં બિરાજમાન હનુમાનજીને ભગવાન શિવજીને પ્રિય એવા વાઘામ્બરી વસ્ત્રો તથા રૂદ્રાક્ષનો શણગાર કરાયો હતો. આ પ્રસંગે પુજારી હરિદર્શન સ્વામીએ શણગાર આરતી કરી હતી. #saurashtrabhoomi…

Breaking News
0

ઉના : મહેતા હોસ્પિટલ ખાતે ૪૬૫ દર્દીએ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં લાભ લીધો

કોડીનાર તાલુકાના કાજ ગામ આયુષ્ય હોસ્પિટલનો સ્ટાફ ડો. હર્ષ વાઘે(આંખના સ્પેશ્યલ), ડો. હાર્દિક ચારણીયા(કાન, નાક, ગળામાં સ્પેશિયલ), જૂનાગઢથી આવેલ ડો. દિવ્યરાજ બુદ્ધભટી, ડો. ભૂમિ બુધ્ધભટી (બોલવા તથા સાંભળવામાં પડતી તકલીફના…

1 16 17 18 19