Monthly Archives: March, 2022

Breaking News
0

માંગરોળમાં શહેર તાલુકા ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવાયો

માંગરોળ ભાજપ શહેર અને તાલુકા ભાજપ પરિવાર દ્વારા ૪ ચાર રાજ્યોમાં ભારતીય જનતા પક્ષએ ભાજપ જીત મેળવતા તેની ખુશીમાં સેક્રેટરીએટ ખાતે આંબેડકરજીની પ્રતિમા પાસે ફટાકડા ફોડી તેમજ મિઠાઈ વહેંચી વિજયોત્સવની…

Breaking News
0

દેવભૂમિ દ્વારકામાં ભાજપ કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો

તાજેતરમાં યોજાયેલ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ઉત્તરપ્રદેશ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં ભાજપનો વિજય થયો છે. ભાજપના વિજયની ઉજવણી ગુજરાતભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ ભાજપ દ્વારા…

Breaking News
0

જૂનાગઢ શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે દિકરીનું સન્માન કરાયું

મહિલા અને બાળ વિભાગ વિકાસ દ્વારા જૂનાગઢ નારી શકિત દિવસ ઉપર જુદા જુદા ક્ષેત્રોમાં સિધ્ધી હાંસલ કરનાર સ્ત્રી શકિતનું બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને…

Breaking News
0

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ(સાંજ) ખાતે યોજાયું કવયિત્રી સંમેલન

ગુજરાત આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજ(સાંજ), ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તેમજ ‘જૂઈ-મેળો’ વિશ્વભારતી સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ૮ માર્ચ, ૨૦૨૨ના રોજ એક કવયિત્રી સંમેલનનું આયોજન કોલેજ કેમ્પસમાં આવેલ…

Breaking News
0

ગુજરાતમાં ૩.૬૪ લાખ બેરોજગારો સામે સરકારે માત્ર ૧ર૭૮ લોકોને જ નોકરી આપી

ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછાયેલા સંકલિત પ્રશ્નોમાં રાજય સરકાર દ્વારા લેખિત જવાબ આપવામાં આવ્યો છે. જે અનુસાર રાજયમાં છેલ્લા બે વર્ષમાં કુલ બેરોજગારોની સંખ્યા ૩,૬૪,૨૫૨ ઉપર પહોંચી છે.…

Breaking News
0

આવતીકાલે શ્રી સોમનાથ ટ્રસ્ટની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં અમદાવાદમાં બેઠક

ભારતનાં બાર જ્યોર્તિલિંગ પૈકી સુપ્રસિધ્ધ પ્રથમ ભગવાન સોમનાથ મંદિર ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની ૧૨૧મી બેઠક ૧૧ માર્ચના રોજ ભારતના વડાપ્રધાન અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે સાંજના…

Breaking News
0

પત્રકાર એકતા સંગઠનની બેઠક મળી, પ્રદેશ ભાજપ અધ્યક્ષને વિવિધ મુદ્દે રજુઆત

ગુજરાતનું એકમાત્ર ૨૮ જિલ્લાઓમાં તાલુકા સાથેની કારોબારી ધરાવતું એક માત્ર પત્રકાર એકતા સંગઠનનું ડેલિગેશન અગાઉ પત્રકારોનાં હિત માટે રજૂઆત કરેલ મુદ્દાની વિસ્તૃત ચર્ચા માટે વધુ ફરી એકવાર પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ…

Breaking News
0

પુનિત મહારાજે પથ્થરચેટીની જગ્યામાં સાધના કરી હતી

સહજ ધ્યાન યોગ શિબિરના પ્રણેતા પુનિત મહારાજ ૧૯૬૭ની આજુબાજુ ભવનાથ ક્ષેત્રની અંદર પધારેલ હતા. શરૂઆતના દિવસોમાં જટાશંકર મહાદેવ જુની સીટીમાં એકાંત વાતાવરણમાં ગુફામાં તપસ્યા કરી ત્યાંથી ગીરનાર ઉપર પથ્થર ચેટીની…

Breaking News
0

આજથી હોળાષ્ટકનો પ્રારંભ, ચાંદીની પીચકારી અબીલ ગુલાલની પોટલી સંગ

આજથી હોળાષ્ટકનો પ્રારંભ થતો હોય, દ્વારકાધીશ જગતમંદિરના પૂજારી દિપકભાઈ તથા પ્રણવભાઈ પૂજારીના જણાવ્યાનુસાર આજથી દોલોત્સવ સુધી જગતમંદિરમાં ઠાકોરજીને સવારે શ્રૃંગાર આરતી તેમજ સાંજે સંધ્યા આરતી દરમ્યાન સફેદ વસ્ત્રો સાથેના અલૌકિક…

Breaking News
0

ગીર સોમનાથના સોનપરા અને બોડીદર ગામના બે ખેતરોમાં ૧૧ વીઘામાં લહેરાતો ઘઉંનો પાક બળીને ખાખ થઈ જતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ખેડુતોની માઠી બેઠી હોય તેમ બે ખેતરોમાં કુલ ૧૧ વિધામાં વાવણી કરેલ ઘઉંના ઉભા પાક ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી તણખો ખરી જવાથી આગ લાગેલ…

1 7 8 9 10 11 19