Monthly Archives: September, 2022

Breaking News
0

ગાંધીગ્રામ ગરબી મંડળ જૂનાગઢ દ્વારા નવરાત્રી મહોત્સવની ભાવભેર ઉજવણી થશે

આગામી નવરાત્રીને ગણતરીનાં દિવસો બાકી રહયા છે ત્યારે જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં થતી પ૦ વર્ષ જુની પ્રાચીન ગરબી એવી ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીની ઉજવણી…

Breaking News
0

૯૦૦ કિમીની પદયાત્રા કરી મહારાષ્ટ્રનાં યુવાને અંબાજી માતાજીનાં દર્શન કર્યા

જ્યોત સે જ્યોત જલાવો. મહારાષ્ટ્રથી યુવાનો ગિરનાર ઉપર બિરાજમાન અંબે માતાની અખંડ જ્યોતમાંથી જ્યોત પ્રગટાવી પદયાત્રા કરી આગામી નવરાત્રીની ઉજવણી કરવા આવી પહોંચ્યા હતા. જૂનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન…

Breaking News
0

જૂનાગઢના યુવાનોએ નેચર ફર્સ્ટ(પ્રથમ પ્રકૃતિ)ના માધ્યમથી જંગલ માટે સેવાની ધૂણી ધખાવી

છેલ્લા લાંબા સમયથી જાહેર કાર્યક્રમો વખતે ખાસ કરીને સરકારી સંસ્થાઓ અને નેતાઓ પ્રકૃતિની ખૂબ ચિંતા કરતા હોય તેવું ભાષણો આપીને સતત પ્રયત્ન કરતા રહે છે અને ક્યારેક સાહેબને ખૂબ ચિંતા…

Breaking News
0

જૂનાગઢની મેડીકલ કોલેજમાં ડીએનબી પીજી સીટ મળશે

દેશના આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયાને જૂનાગઢની મેડીકલ કોલેજમાં ડીએનબી પીજીસીટ આ વર્ષથી જ ફાળવવા માટે પ્રદીપભાઈ ખીમાણી, હરેશભાઈ પરસાણા, ડો. ભાવેશભાઈ સુરેજા તથા ગોપાલભાઈ રાખોલિયા દ્વારા કરવામાં આવી હતી…

Breaking News
0

ખોડલ ફાર્મ, જાેષીપુરા ખાતે શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સોશ્યલ ગ્રુપ દ્વારા ઉજવાશે શ્રીબાઈ નવરાત્રી મહોત્સવ

શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સોશ્યલ ગ્રુપના પ્રમુખ વિનુભાઈ ચાંડેગરાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ જૂનાગઢ શહેરના સંયુક્ત ઉપક્રમે શ્રી સોરઠીયા પ્રજાપતિ સોશ્યલ ગ્રુપ દ્વારા…

Breaking News
0

ઓસ્ટિન કામદાર સોસિયલ ગૃપ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

મયારામ આશ્રમ ગીરનાર રોડ જૂનાગઢ ખાતે ઓસ્ટિન કામદાર સોસિયલ ગૃપ દ્વારા ઓસ્ટિન એન્જિનિયરીંગ કંપની લિમિટેડના કર્મચારી ઓના બાળકોનો સન્માન સમારોહ યોજાયો જેમાં કે.જી. વિભાગથી લઈ ધોરણ બાર સુધીના કુલ સત્યોતેર…

Breaking News
0

જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે દિવેલા સંશોધનની રાષ્ટ્રીય કક્ષાની બે દિવસીય સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે રાષ્ટ્રીય કક્ષાની દિવેલા સંશોધન અંગેની સમીક્ષા બેઠક ભારત સરકાર દ્વારા નિમાયેલ કયુ.આર.ટી. ટીમ દ્વારા તા.૧૩-૧૪ સપ્ટેમ્બરનાં રોજ યોજાઈ હતી. જેમાં સમગ્ર દેશમાંથી દિવેલા સંશોધન સાથે…

Breaking News
0

કેશોદમાં દવે પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

કેશોદમાં દવે પરીવાર દ્વારા ચાલતી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમ્યાન વિદ્વાન અને ભાગવત કથાના પ્રખર વક્તા એવા ડો. મહાદેવ પ્રસાદ મહેતા શાસ્ત્રીજીએ કહ્યું કે, સ્વ. કિશોરભાઈ નાનાલાલ દવે ચોક્કસ કોઈ…

Breaking News
0

શકિત પૂજન સમીતી જૂનાગઢ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

શકિત પૂજન (સમુહલગ્ન) સમીતી જૂનાગઢ દ્વારા ગઈકાલે સરસ્વતી સન્માન સમારોહ યોજાયેલ હતો. જેમાં કેજીથી લઈ ધો. ૧ર સુધીનાં તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ સાથે પ્રોત્સાહીત કરવામાં આવેલ હતાં. તેમજ ધો. ૧ થી…

Breaking News
0

ભારતીય તીબ્બત સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા પ્રદેશ ટીમની નિયુકતી કરાઈ

ભારતીય તીબ્બત સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાવેશભાઈ જાેષી દ્વારા પ્રદેશ ટીમની નિયુકતી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રનાં ત્રણ લોકોનો સમાવેશ કરવામાં છે. જેમાં સંગઠનમાં પ્રદેશ તરીકે જામનગર દક્ષિણ બેઠકનાં પ્રભારી…

1 15 16 17 18 19 38