Monthly Archives: October, 2023

Breaking News
0

ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિની પરંપરાગત ગરબીમાં શ્રી રાંદલ માતાના લોટાના અલભ્ય રાસ યોજાયા

ખંભાળિયામાં બેઠક રોડ ઉપર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિની બાળાઓ માટે રસોત્સવના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયા લોહાણા મહાજન…

Breaking News
0

ખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં મહિલા મંડળ સંચાલિત ગરબીનું અનેરૂ આકર્ષણ

ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટીમાં રામનાથ મહિલા મંડળ દ્વારા છેલ્લા આશરે નવ વર્ષથી ચામુંડા ગરબા મંડળના નેજા હેઠળ બાળાઓ માટે ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ…

Breaking News
0

ખંભાળિયાના કેશોદ ગામે ગ્રામ પંચાયત દ્વારા માતાજીના મંદિરે પરંપરાગત ધાર્મિક કાર્યક્રમો યોજાયા

ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે ગ્રામ પંચાયત દ્વારા તાજેતરમાં આ વિસ્તારમાં આવેલા પ્રાચીન એવા શ્રી આવળાઈ માતાજીના મંદિરની જાતરનો મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને…

Breaking News
0

ખંભાળિયામાં યોજાઈ રહેલ વિવિધ ગરબીઓમાં સાંસદના સહયોગથી લ્હાણી વિતરણ કરાયું

ખંભાળિયા સહિત આસપાસના વિસ્તારોમાં હાલ મોટી સંખ્યામાં યોજાતી ગરબીમાં બાળાઓ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે. ત્યારે ખંભાળિયા પંથકની ગરબીઓમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર તથા દેવભૂમિ દ્વારકા…

Breaking News
0

જૂનાગઢમાં ઝાંઝરડા રોડ, શાંતેશ્વર અને રાજકોટ રોડ ઉપર દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ

જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ખાસ ડ્રાઈવ યોજી અને પાડયા દરોડા : મહિલા સહિત બેની અટક જૂનાગઢ શહેરમાં દેહ વ્યાપાર તેમજ કુટણખાનું ચાલતું હોવાની ચોક્કસ બાતમીના આધારે એક…

Breaking News
0

ગરબાની સમય મર્યાદા અંગેની ગૃહમંત્રીની જાહેરાત અંગે અવઢવ : સર્વોચ્ચ અદાલત અને હાઈકોર્ટના આદેશ અનુસાર ૧ર વાગ્યા પછી માઈક ચાલું રાખી શકાતું નથી

ગરબા રમવા સામે વાંધો છે જ નહી મુળ પ્રશ્ન ઘોંઘાટનો છે : કિરીટ બી. સંઘવી એડવોકેટ જૂનાગઢ શહેરના લોકોની એક માનસિકતા રહી છે કે, ભાજપની ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાને લઈને કડક પગલા : વધુ ૧રર વિરૂધ્ધ કાર્યવાહી

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા તરીકે કાર્યદક્ષ અધિકારી હર્ષદ મહેતાએ જયારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી જૂનાગઢ શહેર અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન બનાવવા માટેના સફળ પ્રયાસો હાથ ધર્યા છે.…

Breaking News
0

ભવનાથ ખાતે સંતો અને દત્ત ભકતોનું સંમેલન અને જાહેર સભા

શ્રી ગુરૂ દત્તાત્રેય સંસ્થાન ગિરનાર દ્વારા સંતો અને દત્ત ભકતોનું સંમેલન અને જાહેર સભાનું આયોજન કરેલ છે. તા.ર૮-૧૦-ર૦ર૩ સાંજે ૪ કલાકે ભવનાથ તળેટી મેદાન ખાતે સંતોનું આ સંમેલન યોજાશે. દત્ત…

Breaking News
0

વડાલમાં ઘોરફોડી : રૂા.૧.૬૦ લાખના મુદ્દામાલની ચોરી

જૂનાગઢ તાલુકાના વડાલ ગામે રહેતા લલીતકુમાર જેન્તીલાલ મકવાણાએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તા.૧૪-૧૦-ર૦ર૩ કલાક ૧પથી તા.૧પ-૧૦-ર૦ર૩ કલાક ૧૪ઃ૩૦ દરમ્યાન કોઈપણ સમયે ફરિયાદીના રહેણાંક મકાનના દરવાજાના તાળા તોડી…

Breaking News
0

શ્રી ગુર્જર જ્ઞત્રિય સમસ્ત કડિયા ખેડૂત જ્ઞાતિ-જૂનાગઢના ૧૯૬૨થી૨૦૨૩ સુધીનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનોનું સ્નેહમિલન અને સન્માન સમારંભ યોજાયો

શ્રી ગુર્જર ક્ષત્રિય સમસ્ત કડિયા ખેડૂત જ્ઞાતિ બોર્ડીંગ- જૂનાગઢની સ્થાપના ૧૯૬૧-૬૨મા થઇ. જેમાં રહીને જૂનાગઢમાં જુદી જુદી શાળા, કોલેજ, એગ્રીકલચર કોલેજ અને અન્ય અભ્યાસક્રમોમાં બોર્ડિંગની સ્થાપના થઇ ત્યારથી આજ સુધીનાં…

1 7 8 9 10 11 23