સોમનાથ રામ મંદિરે વડાપ્રધાન, સેલીબ્રીટી, ભાવિકો સહિત ૬૩ દિવસ દરમ્યાન ‘રામ’ મંત્ર લેખન સમાપન
૩ કરોડ, ૧૬ લાખ, ૮૭ હજાર ૬૮૪ મંત્રો લખાયા સોમનાથના પવિત્ર ત્રીવેણી સંગમ અને સોમનાથ મંદિર મધ્યે આવેલ સોમનાથ ટ્રસ્ટ નૂતન રામ મંદિરે તા.૯-૧૧-ર૩થી તા.૧૦-૧-ર૪ સુધી કુલ ૬૩ દિવસ રામ…