વેરાવળની સબજેલમાં એકસાથે ૯ કેદીઓ કોરોના પોઝીટીવ આવ્યા
ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના ૧૯ નવા પોઝીટીવ કેસો આવ્યા છે જયારે ૧ દર્દીનું મૃત્યું નિપજેલ છે. સારવાર હેઠળના ૩૪ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. તો બીજી તરફ વેરાવળની સબ…
ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના ૧૯ નવા પોઝીટીવ કેસો આવ્યા છે જયારે ૧ દર્દીનું મૃત્યું નિપજેલ છે. સારવાર હેઠળના ૩૪ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. તો બીજી તરફ વેરાવળની સબ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ચોમાસાની ચાલુ સિઝનમાં મેઘરાજાએ કૃપા કરી છે અને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગષ્ટ માસ હજુ પૂર્ણ થાય તે પહેલાં જ ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાઈ…
તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ જાહેર કરવામાં આવી છે. ભારતનું ભવિષ્ય ઘડતી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે આજ તા.૨૬-૦૮-૨૦૨૦ના રોજ સાંજે ૬ઃ૦૦ વાગ્યે ડીડી ગિરનાર ચેનલ…
મૂળ માધવપુરનાં કડછ વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષિય જીણીબહેન પરમારે જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં ૩ બાળકીઓને જન્મ આપ્યો છે. ગર્ભવસ્થાના સાત મહિના સુધી સોનોગ્રાફી સહિતની તપાસ કરાવવા આનાકાની કરનાર જીણીબહેને કડછ પ્રાથમિક…
તા.૧પ ઓગષ્ટથી સમગ્ર વિશ્વનાં બાહ્મણોનાં યુવક-યુવતીનાં હિત માટે બ્રહ્મસેના, દુર્ગાસેના દ્વારાwww. DURGASENA.com વેબસાઈટ લોંચ કરવામાં આવી છે. એ વેબસાઈટમાં ૧ લાખથી વધુ બાયોડેટા આખા વિશ્વમાંથી મુકવાનાં છે. જેનાથી યુવક-યુવતીઓ પોતાની…
સોમનાથ-ભાવનગર નેશનલ હાઈ-વે રોડમાં છેલ્લા ત્રણ મહિનાથી વરસાદ કે અન્ય કારણોસર ખાડાઓ પડી જતા અતિ બિસ્માર થઈ ગયેલ છે. ત્યારે તંત્ર દ્વારા મરામતની કામગીરી કરાતી ન હોય તેથી મંગળવારે યુવા…
સમગ્ર ભારત દેશ તથા ગુજરાતભરમાં કોવિડ-૧૯ વાયરસનું પ્રમાણ કુદકે ને ભુસકે વધતું જાય છે અને સરકારે બહાર પાડેલ જાહેરનામાની ગાઈડલાઈન મુજબ વાહનચાલકો, રાહદારીઓને માસ્ક પહેરવું ફરજીયાત છે અને લોકો પહેરે…
ભેંસાણ તાલુકાનાં ભીંસણહડમતીયા ગામનાં બાબુભાઈ મુળાભાઈ ખોડા (ઉ.વ.પપ) હડમતીયાથી અકાળા જઈ રહયા હતાં અને રોડની સામેથી નિકળતાં સોનરખ નદીનાં પાણીમાં પોતાના માલ-ઢોર લઈને જઈ રહયા હતાં ત્યારે પાણીનો વેગ વધી…
કેશોદ તાલુકાનાં કેવદ્રા ગામે કેશોદનાં પો.કો. કનકભાઈ હાજાભાઈ અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં ૬ શખ્સોને રોકડ રૂા. ૧૦૩પ૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે માળીયા હાટીનાનાં લાછડી ગામે માળીયા હાટીનાનાં…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ર૬ કેસ નોંધાયા છે. ૭ દર્દીઓને હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ કરાયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧,પ૧૬ કોરોનાના કેસ નોંધાયા છે. જૂનાગઢ…