Breaking News
0

રાણપુર, ચણાકા, માણેકવાડા અને ગડુ ખાતે જુગાર દરોડા

ભેંસાણ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ બળવંતસિંહ નાથાભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ભેંસાણનાં રાણપુર ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૯ શખ્સોને કુલ રૂા.૭૩ર૮૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ…

Breaking News
0

જૂનાગઢ શહેર જિલ્લામાં કોરોનાના વધુ રપ કેસ નોંધાયા, બેનાં મોત

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ દિવસે-દિવસે વધુ ગંભીર બની રહેલ છે અને કોરોનાના કેસનો આંકડો એક હજારને પાર કરી ગયો છે. ગઈકાલે કોરોનાને કારણે જૂનાગઢ શહેરના બે દર્દીઓના મૃત્યું…

Breaking News
0

વંથલી શહેરમાં ફરી એકવાર તસ્કરોનો તરખાટ, એક સાથે ૯ દુકાનના તાળા તુટ્યાં

વંથલીના હાર્દસમા વિસ્તાર એવા બસ સ્ટેન્ડ ચોક સ્થિત મેમણ પ્લાઝા કોમ્પ્લેક્સ કે જ્યા કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાનું કાર્યાલય આવેલ છે તે જ કોમ્પ્લેક્સમા આઠથી નવ વેપારીઓના તાળા તુટતા અને અંદાજે…

Breaking News
0

જૂનાગઢમાં ધોધમાર વરસાદ

જૂનાગઢ સહિત રાજયનાં ૧૮૪ તાલુકાઓમાં મેઘરાજાનો મુકામ રહ્યો છે અને અનેક તાલુકામાં વરસાદ પડ્યાનાં અહેવાલ છે. જૂનાગઢ શહેર તેમજ જીલ્લાનાં વિવિધ તાલુકાઓમાં આજે સવારથી જ વાતાવરણ મેઘાવી બન્યું હતું અને…

Breaking News
0

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે રૂા.ર૪.૧૩ કરોડનાં કામોનું વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી ખાતમુર્હૂત

ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે આજ તા. ૬ ઓગસ્ટના રોજ અમૃત પ્રોજેક્ટ તથા સ્વચ્છ ભારત મીશન હેઠળના વિવિધ કામોનું ખાતમુહૂર્ત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત…

Breaking News
0

જૂનાગઢનાં સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે દિપોત્સવી જેવા માહોલ વચ્ચે થયેલ ભવ્ય ઉજવણી

જૂનાગઢનાં સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે ગઈકાલે ભગવાન શ્રી રામચંદ્રજીનાં ભવ્ય નિર્માણની શિલાન્યાસવિધીની ઐતિહાસીક ઘડીએ દિપોત્સવી જેવા માહોલ વચ્ચે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ગઈકાલે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા…

Breaking News
0

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ સમયે સોમનાથ મહાદેવને મહાપૂજા કરાઈ

અયોધ્યા ખાતે નૂતન રામમંદિરના શિલાન્યાસની સાથે પ્રભાસ તીર્થમાં બિરાજમાન સોમનાથ મહાદેવ મંદિરે મહાપૂજા સહિતના અનેકવિધ ધાર્મીક કાર્યક્રમો યોજાયા હતા. અયોઘ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાનો સંકલ્પ ભાજપના માર્ગદર્શક નેતા લાલકૃષ્ણ અડવાણીએ…

Breaking News
0

રામજન્મ ભૂમિ મંદિરનાં શિલન્યાસને વેરાવળમાં ગાયત્રી હવન કરી વધાવ્યો

વેરાવળમાં અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર તથા ભારત વિકાસ પરિસદ દ્વારા રામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસના પાવન અવસરે ગાયત્રી હવન કરી હિન્દુ સંસ્કૃતિ માટે ગઈકાલનો દિવસ ખૂબ મહત્વ પૂર્ણ અને મંગલકારી…

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિરને રંગબેરંગી રોશનીનો શણગાર

ગઈકાલે શ્રાવણ માસ વદ બીજના દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવને સાયં સમયે યજ્ઞ દર્શનનો અલૌકીક શણગાર કરવામાં આવેલ હતો. જેના દર્શન કરી ભાવિકોએ ધન્યતા પ્રાપ્ત કરી હતી. ગઈકાલે અયોઘ્યામાં રામ મંદિરનું…

Breaking News
0

સામાન્ય મજૂરી કામ કરતા પરિવાર ઉપર આવી પડેલ સંકટ સમયે જૂનાગઢ પોલીસે પડખે રહી સુખદ ઉકેલ લાવતા ભાવવાહી દ્રશ્ય સર્જાયા

જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગોધાવાવની પાટી, વાલ્મિકી વાસ ખાતે રહેતા હરસુખભાઈ માધાભાઈ ટીમણિયા વાલ્મીકિએ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને પોતાની દીકરી મીનાબેન ભીખુભાઇ બારીયા તથા પરિવાર સાથે…