Breaking News
0

જૂનાગઢ : લઘુ ઉદ્યોગોનો સને ર૦ર૦-ર૧નાં વર્ષનો મિલકત વેરો માફ કરવા માંગ

વૈશ્વિકરણ અને મુકત અર્થતંત્રનાં માહોલમાં લઘુ ઉદ્યોગકારો પોતાનાં માટે સતત ઝઝુમી રહ્યા હતા અને ચિંચિત હતા ત્યારે આવા કપરા સમયમાં કોરોના કોવિડ-૧૯ની મહામારીને કારણે લોકડાઉનનાં સરકારના તમામ આદેશોનું એક પ્રતિષ્ઠિત…

Breaking News
0

ગ્રીન ઝોન એવાં જૂનાગઢમાં પપ દિવસ બાદ વિશેષ સવલતો સાથેનું જાહેરનામું બહાર પડાયું

ત્રીજા તબક્કાનું લોકડાઉન પૂર્ણ થયા બાદ ચોથા તબક્કાનાં લોકડાઉન માટે ગુજરાત સરકાર દ્વારા ગાઈડલાઈન જારી કરાયા બાદ ગઈકાલે જૂનાગઢ જીલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી દ્વારા ગ્રીનઝોન અંતર્ગત આવેલાં જૂનાગઢ શહેર…

Breaking News
0

જૂનાગઢ પોલીસે ઘેટા-બકરાની રખેવાળી કરી તેના મુળ માલિકને સોંપી દઈ ઉત્તમ કામગીરી કરી

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા લોકોને તકલીફમાં હોય તો લોકડાઉન દરમ્યાન કોઈપણ જરૂરિયાત હોય તો, પોલીસ મદદ કરવાની જાહેરાત કરી, હેલ્પ લાઇન…

Breaking News
0

જૂનાગઢ પોલીસે યુવાનને તેનાં પરીવારજનોને સોંપી માનવતા દર્શાવી

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં ૧૮૨૪૪ લોકો હોમ કોરેન્ટાઈન

કોવીડ-૧૯ના સંક્રમણને રોકવા દર્દીઓના સંપર્કમાં આવેલા તેમજ બહારના જિલ્લા,રાજ્યમાંથી આવેલા લોકોને જૂનાગઢ જિલ્લા પ્રશાસન દ્વારા હોમ કોરેન્ટાઈન કરવામાં આવે છે. તારીખ ૧૭/૫/૨૦૨૦ સુધીમાં આવા બહારથી આવેલા કુલ ૧૮૨૪૪ લોકોને હોમ…

Breaking News
0

ખંભાળિયામાં પાન-બીડીની દુકાનો ઉપર ભારે ભીડ

ખંભાળિયામાં તમાકુ, બીડીની દુકાનો ઉપર અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના નગર ગેઈટ વિસ્તારમાં જુદી-જુદી પાન, તમાકુ, બીડીની દુકાનોમાં આજે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડતા ભારે અફડા-તફડી જેવો માહોલ…

Breaking News
0

પોસ્ટ વિભાગ દ્વારા કોરોના યોદ્ધાઓને શ્રદ્ધાંજલીરૂપે સ્પેશીયલ કેન્સલેશન બહાર પાડશે

જૂનાગઢ ટપાલ વિભાગ દ્રારા કોરોના યોદ્ધાઓને શ્રદ્ધાંજલીરૂપે સ્પેશીયલ કેન્સલેશન બહાર પાડશે. તા.૧૮થી ૨૨ મે સુઘીના બઘા આવક અને જાવક સ્પીડ પોસ્ટ આર્ટીકલ પર સ્પેશીયલ કેન્સલેશન લગાવવામાં આવશે. કોરોના વાઈરસે વૈશ્વિક…

Breaking News
0

કોરોના લોકડાઉનમાં ડીઝીટલ પ્લેટફોર્મથી ૩ કરોડ ભાવિકોએ સોમનાથ દાદાનાં ઘરબેઠા દર્શન કર્યા

સમગ્ર વિશ્વ કોરોના મહામારીને કારણે લોકડાઉન જડબેસલાક જડાયું છે અને સમગ્ર દેશનાં ધાર્મિક સ્થાનો યાત્રીકો માટે પ્રવેશ બંધ છે ત્યારે વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર પણ ૧૯ માર્ચની સંધ્યા આરતી…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે સમાવિષ્ટ વિસ્તારો

જૂનાગઢ સહિત જીલ્લાનાં વિવિધ વિસ્તારોમાં કે જ્યાં કોરોના પોઝિટીવ વિસ્તારો આવ્યા છે તેવાં વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. ભેંસાણ તાલુકાનાં વિવિધ વિસ્તારોને અગાઉ કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાનું ધો.૧૨ સાયન્સનું પરીણામ ૬૯ ટકા આવ્યું

ગુજરાત રાજયના શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે જાહેર થયેલ ધો.૧૨ સાયન્સના પરીણામમાં ગીર-સોમનાથ જીલ્લાનું ૬૯.૩૮ ટકા પરીણામ આવેલ છે જે ગત વર્ષ કરતા એક ટકા જેવું ઉચું પરીણામ છે પરંતુ ચાલુ…