વેરાવળ-કોડીનાર નેશનલ ફોરટ્રેક હાઇવેની બિસ્માર સ્થિતિ ન સુધારાતા સાત ગામના લોકોએ ચકકાજામ કરી વિરોધ પ્રદશીત કર્યો
લાંબા સમયથી બિસ્માર સ્થિતિમાં રહેલ સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવેના લીધે ત્રાસી ગયેલા સ્થાનીક લોકોનો જનઆક્રોશ ગઈકાલે ચરમસીમાએ પહોંચ્યો હતો. પંથકના સાતેક ગામના ગ્રામજનોએ પ્રાંચીના પાટીયા પાસે હાઇવે ઉપર વચ્ચો વચ્ચ બેસી…