સોમનાથ મંદિરના પ્રાચીન શિલ્પો ટુરીસ્ટ ધ ફેસીલીટી કેન્દ્રનાં સંગ્રહાલયમાં રખાયાં
શિલ્પોનું નવિનીકરણ કરી પ્રવાસીઓ નિહાળી શકે તે માટે નવા સંગ્રહાલયમાં મુકવામાં આવ્યાં વેરાવળ, તા.૧૦ વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરના વિકાસમાં કેન્દ્ર સરકારની પ્રસાદમ યોજના હેઠળ રૂ.૧૩ કરોડના ખર્ચે સોમનાથ ટ્રસ્ટની…