શિવરાત્રી મેળામાં વિખૂટા પડેલ બાળકનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યું
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા અપાયેલ સૂચના અન્વયે શિવરાત્રી મેળામાં ખોવાયેલા અને મળેલા વ્યક્તિ તથા બાળકોને શોધવા તથા સોંપવા માટે જૂનાગઢ ડિવિઝનના…