Breaking News
0

પ્રાચી તીર્થ ખાતે સદગુરૂ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ તથા હાર્ડવૈદ નિદાન કેમ્પ યોજાયો

પ્રાચી તીર્થ ખાતે સદગુરૂ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો. આ કેમ્પમાં આજુબાજુ વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પના દાતા…

Breaking News
0

ગીર-સોમનાથ જિલ્લામાં શાળાકીય રમોત્સવ માટે પ્રાચી ખાતે બેઠક યોજાઈ

સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આગામી દિવસોમાં આયોજન થનાર શાળાકીય રમોત્સવ સ્પર્ધાઓ માટે કે.કે. મોરી હાઇસ્કુલ પ્રાચી ખાતે બેઠકનું આયોજન થયું હતું. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ના પ્રતિનિધિ, સોમનાથ જિલ્લાના…

Breaking News
0

માંગરોળના યુવાનની દેશભકિત

માંગરોળ નગરના એક દેશભક્ત યુવાન દર્પણભાઈ પરમાર દ્વારા આઝાદીની ભવ્ય ઉજવણી વખતે એક નવતર વિચારને અમલમાં મુકેલો છે. પ્રધાનમંત્રીના વિચારથી હર ઘર તિરંગા અભિયાનને દેશની જનતાએ વધાવી લીધેલું અને સમગ્ર…

Breaking News
0

ભાટીયા નજીક રીક્ષા અને મોટરકાર વચ્ચે અકસ્માત : એક ડઝન મુસાફરો ઇજાગ્રસ્ત

કલ્યાણપુર નજીકના ભાટીયા ગામ પાસે ગઈકાલે રવિવારે સવારે એક છકડો રીક્ષા તથા મોટરકાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં જઈ રહેલા બાર જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા…

Breaking News
0

જૂનાગઢમાં સ્વામીનારાયણ મુખ્ય મંદિરે શ્રાવણ માસ દરમ્યાન યોજાયેલ શ્રી હરીકથાનો લાભ લેતા ભાવિકો

અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઠાકોરજીના સાંનિધ્યમાં ભકિતરસ છલકાયો : હરિભકતોને ઘર આંગણે સત્સંગ કથાનો મળ્યો લાભ પવિત્ર શ્રાવણ માસનો આજથી શુભારંભ થયો છે ત્યારે જૂનાગઢમાં શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે…

Breaking News
0

દામોદર કુંડ ખાતે શ્રાવણ માસ નિમિત્તે ભાવિકો ઉમટી પડયા

હાલમાં શરૂ થયેલા શ્રાવણ માસ નિમિતે દરરોજ પવિત્ર દામોદર કુંડ ખાતે ભાવિકોનો ધસારો જાેવા મળશે. જેમાં ભાવિકો તટ પર બ્રાહ્મણો પાસે હાથ જાેડ, પિતૃતર્પણની વિધિઓ પણ કરાવતા હોય છે. શ્રાવણમાસના…

Breaking News
0

વંથલી તાબાના શાપુર ગામથી કોયલી ફાટક તરફ જતા માર્ગ ઉપર જુગાર દરોડો : સાત ઝડપાયા

વંથલી પોલીસે ગઈકાલે શાપુર ગામથી કોયલી ફાટક તરફ જતા રોડની બાજુમાં આવેલા એક મકાનની નજીક ઝાડ નીચે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને રૂા.૧પ૦૪૦ની રોકડ સાથે ઝડપી…

Breaking News
0

જન્માષ્ટમીએ દર વર્ષે લોકમેળામાં ઉંચા ફજર ફાળકા સહિતની રંગબેરંગી રાઇડસમાં બેસવાની મોજ લેતા સૌરાષ્ટ્રભરના દસ લાખ લોકો

વર્ષ ૧૯૫૩ થી વિવિધ સંસ્થાઓ, ૧૯૮૪ થી રાજ્ય સરકાર અને ૧૯૮૬થી વહિવટી તંત્ર દ્વારા લોકમેળો યોજાવાની શરૂઆત : ૨૦૦૩થી ત્રણને બદલે પાંચ દિવસ યોજાતો મેળો : તા.૫ થી ૯ સપ્ટેમ્બર…

Breaking News
0

દ્વારકા ખાતે પાણી પુરવઠા અને અન્ન, નાગરિક પુરવઠા મંત્રી તેમજ પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો

માટીને નમન, વીરોને વંદન કરી રાષ્ટ્રીય અભિયાનમાં સહભાગી બનીએ : મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના મંત્રી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના…

Breaking News
0

લોહાણા સમાજના વયોવૃધ્ધ ટ્રસ્ટીઓ માટે રાહતના સમાચાર દ્વારકા લોહાણા મહાજન ટ્રસ્ટમાં લાંબી ઈનિંગ બાદ નવા ટ્રસ્ટીઓની નિમણુંકને મંજુરીની મહોર લાગી

નવા નિમાયેલા ચાર ટ્રસ્ટીઓને લોહાણા સમાજની વિવિધ પાંખના વડાઓ તથા સમગ્ર જ્ઞાતિ તરફથી સાવર્ત્રિક આવકાર દ્વારકા લોહાણા મહાજન અને સદાવ્રત ફંડ ટ્રસ્ટ આશરે સાઈઠ વર્ષથી કાર્યરત છે પરંતુ ટ્રસ્ટનું કોઈ…

1 136 137 138 139 140 1,279