Breaking News
0

જૂનાગઢ સહિત જીલ્લામાં જુગાર અંગે વ્યાપક દરોડા

જૂનાગઢ સહિત જીલ્લામાં ગઈકાલે જુગારની બદી સામે પોલીસે ઘોસ બોલાવી અને ઠેર-ઠેર જુગાર અંગે દરોડા પાડયા હતા અને જુગાર રમતી મહિલાઓ સહિત અનેક જુગારીઓને ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા…

Breaking News
0

જૂનાગઢ : ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

જૂનાગઢની નામદાર કોર્ટએ નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટના ગુન્હામાં ચેક આપનારને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત ફરિયાદીને ચેકની રકમ રૂપિયા ૭ લાખ વળતર પેટે ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે. આ…

Breaking News
0

જૂનાગઢમાં શીંદે પરિવાર દ્વારા શ્રી ગણેશ મહોત્સવનું આયોજન

છેલ્લા ૩૪ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરનારા શીંદે પરિવાર દ્વારા આ વર્ષે પણ ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે અને શ્રી ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે. ચિતાખાના ચોક, જનતા દળના…

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે વિશેષ મહાપૂજા, મંત્ર જાપ, દિવ્ય શણગાર

ભારતના વડાપ્રધાન અને વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીનો આવતીકાલ તા.૧૭ સપ્ટેમ્બરના રવિવારના રોજ જન્મદિવસ હોય સોમનાથ મહાદેવ મંદિરે વિશેષ મહાપૂજા, માર્કન્ડેય પૂજા, રૂદ્રાભિષેક સાથે પૂજા કરી…

Breaking News
0

વેરાવળ ફેઝ-૨ મત્સ્ય બંદર વિકસાવવાના કામો ઓક્ટોબર-૨૦૨૫માં પૂર્ણ કરાશે : મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલ

ગીર સોમનાથ જિલ્લામાં રૂપિયા ૭૦૦ કરોડના ખર્ચે વેરાવળ, સુત્રાપાડા, માઢવાડ બંદરના કામો પ્રગતિ હેઠળ : વેરાવળ ફેઝ-૨ના વિકાસ થકી ૪,૫૦૦જેટલી બોટને સુવિધા મળશે : ૪૨,૦૦૦ લોકોને સીધી રોજગારી મળશે :…

Breaking News
0

દિવ્યધામ વલારડી ખાતે અમાવશ્યા દિને દિવ્યભવનનું ભુમિપુજન

વિશાળ નયનરમ્ય અતિથીભવનનાં નિર્માણ થવાથી દુર સુ દુરથી આવતા ભાવીકોને મળશે સુવિધાઓ ગુજરાત રાજ્યનાં અમરેલી જીલ્લાનાં બાબરા તાલુકાથી ૧૧ કીમી દુર વલારડી ગામની પાવનભુમી ઉપર જીવમાત્રના કલ્યાણાઅર્થે માં ભગવતીનું ક્ષેત્રફળ…

Breaking News
0

ખંભાળિયા પંથકમાં વરસાદી ઝાપટું : માર્ગો તરબતર બન્યા

ખંભાળિયા શહેર તથા તાલુકાના જુદાજુદા વિસ્તારોમાં ગઈકાલે શુક્રવારે બપોરે છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા. આ વરસાદના પગલે માર્ગ ઉપર પાણી ચાલી નીકળ્યા હતા. આજે દિવસ દરમ્યાન ભારે બફારા વચ્ચે વરસાદી…

Breaking News
0

આગામી તા.ર૧ સપ્ટેમ્બરના રોજ ભવનાથ ખાતે આવેલા શ્રી ગૌરક્ષનાથ આશ્રમ ખાતે સંતો-મહંતો-આચાર્યોનું મહાસંમેલન

પીર યોગી પૂ. શેરનાથ બાપુના સાનિધ્યમાં યોજાનારા સંમેલનમાં ભાવિરણનીતી ઘડાશે : સનાતન ધર્મ પરંપરા ઉપર કાદવ ઉડાવવાનું કામ કરનારા વિરૂધ્ધ એલાને જંગ આગામી તા.ર૧ સપ્ટેમ્બરે જૂનાગઢના ભવનાથ ખાતે આવેલા ગૌરક્ષનાથ…

Breaking News
0

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન નજીક ક્રેટા ફોરવ્હીલના ચાલકે અકસ્માત સર્જી ઈજા પહોંચાડી નાસી ગયાની પોલીસ ફરિયાદ

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન આગળ બનેલા એક બનાવમાં અજાણ્યા ક્રેટા ફોરવ્હીલના ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જી ઈજા પહોંચાડી નાસી છુટયા અંગેની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ અંગે તાલુકા…

Breaking News
0

જગતમંદિર આસપાસના દબાણો દુર કરવામાં વહીવટીતંત્ર નિષ્ફળ : નોટીસના નાટક બાદ દબાણ હટાવ ઝુંબેશનું સુરસુરીયું ?

ઝાંબાજ ‘ઉદય’ થયો ‘અસ્ત’ : દબાણકારો અને ચીફઓફીસર વચ્ચે ખાનગી બેઠક યોજાઈ(તેરી ભી ચુપ… મેરી ભી ચુપ..) ? આશરે બે માસ પહેલા શહેરના જગતમંદિર આસપાસની ગીચ બજારમાં મોટાપો થયેલા દબાણો…

1 176 177 178 179 180 1,341