કોડીનાર જામવાળા ગીરના સુપ્રસિદ્ધ સાત મહાદેવના મહંત જમનાદાસજીબાપૂ બ્રહ્મલિન થયા
જમનાદાસજી બાપુ મોટો સેવક સમુદાય ધરાવતા હોય બાપુના બ્રહ્મલિનના સમાચારથી સેવક સમુદાયમાં શોક પ્રસરી ગયો : ૨ દિવસ દર્શને માટે રખાયા બાદ તા.૯ના રોજ જમદગ્નિ આશ્રમ ખાતે અંતિમ સંસ્કાર કરાયો…