Breaking News
0

જૂનાગઢના ઐતિહાસીક ઉપરકોટના લોકાર્પણની ગણાતી ઘડીઓ

એકટીંગ કમિટીની બેઠકમાં ફાઈનલ રીપોર્ટ રજુ કરાયો અને મુખ્યમંત્રીના હસ્તે થશે લોકાર્પણ : ટુંક સમયમાં કાર્યક્રમ જાહેર થશે જૂનાગઢ શહેરની શાન સમા ઐતિહાસીક ઉપરકોટના રિનોવેશનની કામગીરી હવે પુર્ણ થઈ ચુકી…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં રસ્તાઓના ખોદકામને લઈને ગંભીર પરિસ્થિતિનું નિર્માણ

અવાનર-નવાર વાહનો ખુંચી જવાના બનાવને પગલે જનતા પરેશાન : ચોમાસું શરૂ થાય તે પહેલા તમામ કાર્યો સંપન્ન કરવાની માંગણી જૂનાગઢ શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓના ખોદકામના કામો ચાલી રહ્યા છે ત્યારે તેને…

Breaking News
0

જૂનાગઢના ઐતિહાસીક સરદાર પટેલ દરવાજાની બંધ પડેલ ઘડીયાળ કોણ રીપેર કરાવશે ?

જૂનાગઢ શહેરમાં ઉપરકોટ સહિતના ઐતિહાસીક સ્થળોને સરકારની યોજના અને પ્રવાસન વિભાગના સહયોગ સાથે નાણાંની ફાળવણી કરાયા બાદ રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરાઈ હતી અને કરોડો રૂપીયાના ખર્ચે વિવિધ ઐતિહાસીક સ્થળોને રિનોવેશન…

Breaking News
0

જૂનાગઢમાં દેશી તમંચો અને ચાર કાર્ટીસ સાથે શખ્સ ઝડપાયો

જૂનાગઢમાં એ ડીવીઝન પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી અને જૂનાગઢ હાઈવે દોલતપરા ઈગલ મંદિર પાસે આવેલા ગાર્ડન નજીકથી સલીમ ઈકબાલભાઈ શેખ(ઉ.વ.રર) રહે.૬૬ કેવી પાછળ, શ્રમજીવીનગર, ખામધ્રોળ રોડ વાળાને…

Breaking News
0

ધો.૧રમાં અભ્યાસ કરતી દિકરીને શોધી અને પરિવાર સાથે મેળાપ કરાવી આપતા અમદાવાદના એસીપી પ્રદિપસિંહ જાડેજા

પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સીધ્ધ કરતી પોલીસની કામગીરીની થઈ રહી છે સરાહના જૂનાગઢ ખાતે ડીવાયએસપી તરીકે ખુબ જ ઉમદા ફરજ બજાવનારા અને અપાર લોકચાહના મેળવનારા પ્રદિપસિંહ જાડેજાની જૂનાગઢથી…

Breaking News
0

દ્વારકાના દરિયામાં ભારે કરંટ જાેવા મળ્યો પંદર વીસ ફુટ ઉંચા મોજા ઉછળ્યા : ઓખા બંદરે ૨ નંબરનું સિગ્નલ લગાવ્યું

યાત્રાધામ દ્વારકાનો દરિયો ગાંડાતુર બન્યો હતો. દ્વારકાના દરિયા કાઠે આવેલ ભડકેશ્વર દરિયાકિનારે ૧૫ થી ૨૦ ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા. ગોમતીઘાટે પણ ૧૦ થી ૧૫ ફૂટ જેટલા ઊંચા મોજા…

Breaking News
0

રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો ર૦ મો તબક્કો ૧ર થી ૧૪ જૂન દરમ્યાન યોજાશે

બોર્ડર વિલેજ-સરહદી ગામોની શાળાઓમાં બાળકોના શાળા પ્રવેશ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરાશે ” મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોર્ડર વિલેજને છેવાડાના કે છેલ્લા ગામ નહિ-પ્રથમ ગામ ગણીને પ્રાથમિક શિક્ષણ સહિતની માળખાકીય સુવિધાઓ…

Breaking News
0

માંગરોળ ખાતે બે માછીમારો પરત ઘરે આવી પહોંચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા

દરીયામાં માછીમારી કરવા ગયા બાદ પાક. કોસ્ટગાર્ડ દ્વારા બંદિવાન બનાવાયેલા અને ત્યાંની જેલમાં બંધ માંગરોળના બે માછીમારો આજે માદરે વતન પરત આવતા બંદર ખાતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ઢોલ, નગારા…

Breaking News
0

માંગરોળના બે મુસ્લિમ મિત્રોનું ચોરવાડ ખાતે કાર અકસ્માતમાં મોત ” બે ગંભીર

માંગરોળ બે હોનહાર યુવાનોના અકસ્માતમાં મોત નિપજતા મુસ્લિમ સમાજ શોકમય : આજે નિશાળો બંધ રાખી દુઃખ વ્યક્ત કરાયું માંગરોળ નજીક ચોરવાડ પાસે ફોર વ્હીલનું અકસ્માત થતા માંગરોળના બે મુસ્લિમ યુવકના…

Breaking News
0

માત્ર ૨ રૂપિયા ભરો અને કોડીનારમાં ફરોના સ્લોગન સાથે પાંચ એસી સીટી બસ લોકાર્પણ કરાઈ

મોંઘવારીના યુગમાં મધ્યમ વર્ગની મુસાફરીમાં રાહત અપવના હેતુથી સેવા શરૂ કરાઈ ગીર-સોમનાથની કોડીનાર નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે નવી પાંચ મીની એ.સી. સીટી બસ સેવા શરૂ કરાઈ છે. મારૂતિની નવી…

1 179 180 181 182 183 1,283