જૂનાગઢના ઐતિહાસીક ઉપરકોટના લોકાર્પણની ગણાતી ઘડીઓ
એકટીંગ કમિટીની બેઠકમાં ફાઈનલ રીપોર્ટ રજુ કરાયો અને મુખ્યમંત્રીના હસ્તે થશે લોકાર્પણ : ટુંક સમયમાં કાર્યક્રમ જાહેર થશે જૂનાગઢ શહેરની શાન સમા ઐતિહાસીક ઉપરકોટના રિનોવેશનની કામગીરી હવે પુર્ણ થઈ ચુકી…
એકટીંગ કમિટીની બેઠકમાં ફાઈનલ રીપોર્ટ રજુ કરાયો અને મુખ્યમંત્રીના હસ્તે થશે લોકાર્પણ : ટુંક સમયમાં કાર્યક્રમ જાહેર થશે જૂનાગઢ શહેરની શાન સમા ઐતિહાસીક ઉપરકોટના રિનોવેશનની કામગીરી હવે પુર્ણ થઈ ચુકી…
અવાનર-નવાર વાહનો ખુંચી જવાના બનાવને પગલે જનતા પરેશાન : ચોમાસું શરૂ થાય તે પહેલા તમામ કાર્યો સંપન્ન કરવાની માંગણી જૂનાગઢ શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓના ખોદકામના કામો ચાલી રહ્યા છે ત્યારે તેને…
જૂનાગઢ શહેરમાં ઉપરકોટ સહિતના ઐતિહાસીક સ્થળોને સરકારની યોજના અને પ્રવાસન વિભાગના સહયોગ સાથે નાણાંની ફાળવણી કરાયા બાદ રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરાઈ હતી અને કરોડો રૂપીયાના ખર્ચે વિવિધ ઐતિહાસીક સ્થળોને રિનોવેશન…
જૂનાગઢમાં એ ડીવીઝન પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી અને જૂનાગઢ હાઈવે દોલતપરા ઈગલ મંદિર પાસે આવેલા ગાર્ડન નજીકથી સલીમ ઈકબાલભાઈ શેખ(ઉ.વ.રર) રહે.૬૬ કેવી પાછળ, શ્રમજીવીનગર, ખામધ્રોળ રોડ વાળાને…
પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સીધ્ધ કરતી પોલીસની કામગીરીની થઈ રહી છે સરાહના જૂનાગઢ ખાતે ડીવાયએસપી તરીકે ખુબ જ ઉમદા ફરજ બજાવનારા અને અપાર લોકચાહના મેળવનારા પ્રદિપસિંહ જાડેજાની જૂનાગઢથી…
યાત્રાધામ દ્વારકાનો દરિયો ગાંડાતુર બન્યો હતો. દ્વારકાના દરિયા કાઠે આવેલ ભડકેશ્વર દરિયાકિનારે ૧૫ થી ૨૦ ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા. ગોમતીઘાટે પણ ૧૦ થી ૧૫ ફૂટ જેટલા ઊંચા મોજા…
બોર્ડર વિલેજ-સરહદી ગામોની શાળાઓમાં બાળકોના શાળા પ્રવેશ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરાશે ” મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોર્ડર વિલેજને છેવાડાના કે છેલ્લા ગામ નહિ-પ્રથમ ગામ ગણીને પ્રાથમિક શિક્ષણ સહિતની માળખાકીય સુવિધાઓ…
દરીયામાં માછીમારી કરવા ગયા બાદ પાક. કોસ્ટગાર્ડ દ્વારા બંદિવાન બનાવાયેલા અને ત્યાંની જેલમાં બંધ માંગરોળના બે માછીમારો આજે માદરે વતન પરત આવતા બંદર ખાતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ઢોલ, નગારા…
માંગરોળ બે હોનહાર યુવાનોના અકસ્માતમાં મોત નિપજતા મુસ્લિમ સમાજ શોકમય : આજે નિશાળો બંધ રાખી દુઃખ વ્યક્ત કરાયું માંગરોળ નજીક ચોરવાડ પાસે ફોર વ્હીલનું અકસ્માત થતા માંગરોળના બે મુસ્લિમ યુવકના…
મોંઘવારીના યુગમાં મધ્યમ વર્ગની મુસાફરીમાં રાહત અપવના હેતુથી સેવા શરૂ કરાઈ ગીર-સોમનાથની કોડીનાર નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે નવી પાંચ મીની એ.સી. સીટી બસ સેવા શરૂ કરાઈ છે. મારૂતિની નવી…