વડાપ્રધાન મોદી મહેસાણા ખાતે કરશે રૂા.૨૮૯૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
આવતીકાલ તારીખ ૯ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મહેસાણા ખાતે રૂા.૨૮૯૦ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યોની જનતાને ભેટ આપી રહી…