વેરાવળ લોકજાગૃતિ મંચ ઉપક્રમે જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ સંપન્ન
ગીર-સોમનાથ વેરાવળ લોકજાગૃતિ મંચ ઉપક્રમે શહેરીજનો, જનસમાજ, ગ્રામજનોમાં અંધશ્રદ્ધા દૂર કરવાનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. દેશમાં અમુક જ્ઞાતિમાં બાળવેવિશાળ પ્નથા ભવિષ્યમાં ખતરનાક…