Breaking News
0

જૂનાગઢ રાજગોર સમાજનું ગૌરવ વધારતી ધ્વની શીલુ

જૂનાગઢ ડુંગર રેન્જમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા બાલકૃષ્ણ અમૃતલાલ શીલુ તથા માતંગીબેનની પુત્રી ધ્વનીએ તાજેતરમાં કાલીયા પ્રાયમરી સ્કુલમાં લેવાયેલ વાર્ષિક પરીક્ષામાં ધો. ૬માં ૮૬.૮૪ ટકા સાથે ઉતિર્ણ થઈ રાજગોર સમાજનું…

Breaking News
0

જૂનાગગઢનાં દુષ્યંત મહેતાની સીએચઓ તરીકે કંચનપુર ખાતે નિમણુંક

જૂનાગઢ રાજગોર સમાજનાં સેવાભાવી અગ્રણી અને ધર્મભકિત કેટરર્સવાળા જગદીશભાઈ છગનભાઈ મહેતાનાં પુત્ર દુષ્યંતની સીએચઓ તરીકે નિમણુંક થયેલ છે. દુષ્યંત મહેતાને જામખંભાળીયાનાં કંચનપુર ગામે સીએચઓ કોમ્યુનીટી હેલ્થ ઓફીસર આરોગ્ય વિભાગમાં નિમણુંક…

Breaking News
0

જામકંડોરણા તાલુકા ક્ષત્રીય સમાજ દ્વારા સમાજ ભવન માટે જયોત યાત્રા કઢાશે

જામકંડોરણા તાલુકાના ક્ષત્રીય સમાજના ગામોમાં સમાજ ભવન નિર્માણ માટે નવરાત્રીમાં ભવ્ય સંગઠન જયોત યાત્રા કાઢવામાં આવશે. જામકંડોરણા રાજપૂત સમાજ ભવન જ્યારે ભવ્ય બનવા જય રહ્યું છે ત્યારે આગામી નવરાત્રી દરમ્યાન…

Breaking News
0

શકિતનાં પર્વ એવા નવરાત્રી મહોત્સવને ભારે ઉત્સાહથી ઉજવવા લોકોમાં થનગનાટ

હિન્દુ ધર્મનો સોૈથી મોટામાં મોટો તહેવાર એટલે નવરાત્રીનો તહેવાર છે. શકિતની આરાધનાનાં આ પર્વને અનેરા ઉત્સાહથી દરે વર્ષે મનાવવામાં આવે છે. બે વર્ષ સુધી કોરોનાની વિકટ પરિસ્થિતિ બાદ આ વર્ષે…

Breaking News
0

જૂનાગઢ પોલીસ દ્વારા યુવક-યુવતીનાં પક્ષોને પોલીસની ભાષામાં સમજાવટ કરાવતા બંને પરિવારમાં થઈ સુલેહ

હાલના સાંપ્રત સમયમાં કાચી ઉંમરમાં દીકરા દીકરીઓ દ્વારા લેવામાં આવેલ અપરિપક્વ ર્નિણયના કારણે માતાપિતાને ક્ષોભ જનક પરિસ્થિતિમાં મૂકી દેતા હોય છે. આવા કિસ્સાઓમાં સામાન્યરીતે દીકરા દીકરીના કુટુંબીજનોના અહમ અને ખેંચાખેંચીના…

Breaking News
0

વેરાવળ-સોમનાથ શહેર પંથકમાં પોણા કલાકમાં અનરાધાર ૨.૫ ઈંચ વરસાદથી રાજમાર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં !

વેરાવળ સોમનાથ જાેડીયા શહેર અને પંથકમાં ગઈકાલે સમી સાંજે મેઘરાજાએ ગાજવીજ અને વિજળીના ચમકારા સાથે પધરામણી કરી પોણી કલાક (૪૫ મિનીટ) માં ૨.૫ ઈંચ જેવો ભારે વરસાદ વરસાવી દીધો હતો.…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં પાદરીયા ગામેથી ડીગ્રી વગરનો ડોકટર ઝડપાયો

જૂનાગઢ તાલુકા હેલ્થ ઓફીસર ગિરિશભાઈ કુવારજીભાઈ ચાવડા(ઉ.વ.પ૦)એ ગાંધીગ્રામ, ઈવનગર રોડ, આર્શીવાદ ટેનામેન્ટ, બ્લોક નં.૬માં રહેતા દેવેન્દ્રભાઈ પ્રેમશંકરભાઈ પંડયા(ઉ.વ.પ૦) સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીએ ગેરકાયદેસર રીતે…

Breaking News
0

કાલે બુધવારે ભરણી નક્ષત્ર શ્રાદ્ધનું મહત્વ

તા.૧૪ સપ્ટેમ્બર બુધવારના રોજ ભરણી નક્ષત્ર શ્રાદ્ધ છે. આ શ્રાદ્ધનું મહત્વ એ છે કે, જે લોકો જીવનમાં તીર્થયાત્રા ન કરી શકયા હોય અને ગંગા નદીમાં સ્નાન ન કરી શક્યા હોય…

Breaking News
0

ગુજરાતમાં જીએસટીની પ્રક્રિયા સરળ બનાવી વેપારીઓ તરફે નિર્ણય કરવાની ખાત્રી આપતા કેજરીવાલ

આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવીને ચૂંટણી વચનોની લ્હાણી આપી હતી. અમદાવાદમાં વેપારીઓને સંબંધોન કરતા કહ્યું હતું કે, જીએસટી પ્રક્રિયા સરળ…

Breaking News
0

મુકેશ અંબાણીએ શ્રીનાથજીના દર્શન કરવા માટે ઉદયપુર(રાજસ્થાન) નજીક નાથદ્વારા શહેરની મુલાકાત લીધી

ભગવાન શ્રીનાથજીએ ભગવાન શ્રી કૃષ્ણનું સાત વર્ષની ઉંમરનું બાળ સ્વરૂપ છે, જે તેમના તમામ ભક્ત સમુદાયને પ્રેમ અને લીલાઓ સાથે આશીર્વાદ આપ્યા હતા અને શ્રીનાથજી મંદિર ૩૫૦ વર્ષથી વધુ વર્ષોની…

1 296 297 298 299 300 1,279