Breaking News
0

જૂનાગઢમાં માંગનાથ મહાદેવ મંદિરનો પાટોત્સવ યોજાશે

કારતક વદ બીજને ગુરૂવાર તા. ૧૦-૧૧-રરનાં રોજ જૂનાગઢનાં માંગનાથ રોડ ઉપર આવેલ પુરાણ પ્રસિધ્ધ માંગનાથ મહાદેવ મંદિરનો પાટોત્સવ હોય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેેલ છે. જેમાં સવારે પ.૩૦ કલાકે મંગળા…

Breaking News
0

બિલખામાં પરિવર્તન સંકલ્પ યાત્રામાં આવેલ શકિતસિંહ ગોહીલનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત

તાજેતરમાં બિલખામાંથી કોંગ્રેસ દ્વારા આયોજીત પરિવર્તન સંકલ્પ યાત્રા પસાર થઈ હતી ત્યારે આ યાત્રામાં ગુજરાતનાં બાહોશ નેતા શકિતસિંહ ગોહીલ પણ જાેડાયા હોય બિલખાનાં રાવતપરા સાઈડ ચોકમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં…

Breaking News
0

જૂનાગઢ આસારામ બાપુના અન્નક્ષેત્રમાં ૧.૫૦ લાખ યાત્રાળુઓએ પ્રસાદ લીધો

જૂનાગઢ હાલ ગિરનારની લીલી પરિક્રમા દરમ્યાન લાખોની જનમેદની પુણ્યનું ભાથું બાંધવા ઉમટી પડે છે ત્યારે આ ઉમટેલી જનમેદનીને ફક્ત પાણીની સુવિધા પૂરી પાડવાની થાય તો પણ તંત્રને આંખે પાણી આવી…

Breaking News
0

ઓલઈન્ડીયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન કો.ઓડીનેટર તરીકે અજીમ લાખાણીને જવાબદારી સોંપાઈ

ઓલઈન્ડીયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન કો.ઓડીનેટર તરીકે અજીમ લાખાણીની વરણી કરાઈ હતી જેને સર્વેએ આવકારી છે. ઈતિહાસમાં સૌથી નાની વયનાં અને અમરેલી જીલ્લામાંથી માત્ર એક જ એવા…

Breaking News
0

ભૂજના માર્શલ આર્ટ તાલીમ કેન્દ્રમાં પાકિસ્તાની શરણાર્થી અને યુવતી વચ્ચે પ્રેમ પાંગર્યો

ભીલડી રેલવે જંકશનના પ્લેટફોર્મ એક યુવક અને યુવતી શંકાસ્પદ હાલતમાં બેઠેલા જાેવા મળતા રેલવે પોલીસ દ્વારા તેઓની પૂછતાછ હાથ ધરતા તેઓએ સંતોષકારક જવાબ ન આપી શકતા તેઓને ભીલડી રેલવે આઉટ…

Breaking News
0

વરતેજ ગામે કોંગ્રેસનું વિજય વિશ્વાસ મહાસંમેલન યોજાયું

ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાવનગર નજીકના વરતેજ ગામે આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે “વિજય વિશ્વાસ” મહાસંમેલન યોજાયું હતું અને જંગી જાહેર સભાનું આયોજન કરાયું હતું. આ સભાને સંબોધતા ગુજરાત પ્રદેશ…

Breaking News
0

કોંગ્રેસનું ભાજપ સરકાર સામે તહોમતનામું સરકાર ખાનગી કંપનીઓને પાણીના ભાવે જમીનો આપી રહી છે : સુખરામ રાઠવા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે વડોદરા ખાતે કોંગ્રેસ દ્વારા રાજ્યની ભાજપ સરકાર સામે ‘તહોમતનામું’ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ગરીબી, બેકારી, રોડ, વિકાસ સહિતના મુદ્દે આક્ષેપ કરવામાં આવ્યા…

Breaking News
0

જૂનાગઢમાં સતવારા સખી મંડળ દ્વારા શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો

મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવગંતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવાનાં કાર્યક્રમો ઠેર-ઠેર યોજાઈ રહ્યા છે તેમજ પ્રાર્થના સભા પણ યોજાઈ છે ત્યારે જૂનાગઢ જાેષીપરા ખાતે શ્રી સતવારા સખી મંડળ દ્વારા મોરબીનાં દિવગંતોનાં…

Breaking News
0

શાપુર ઓઝત નદી ઉપરની રેલિંગ એક વર્ષથી તૂટેલ હાલતમાં : અકસ્માતનો ભય

જૂનાગઢ નજીક શાપુર-નાના કાજલિયાળાને જાેડતી ઓઝત નદી છેલ્લા ૧ વર્ષથી તૂટેલ હાલતમાં હોય, આ પુલ ઉપરથી પસાર થતા લોકોમાં મોરબીની જેમ ગમે ત્યારે અકસ્માતનો ભય સર્જાયો છે. મોરબીમાં બનેલ કરૂણ…

Breaking News
0

સાળંગપુર હનુમાનજી મંદિરે ફૂલોનાં શણગાર ધરાવાયો

શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે કારતક માસ પૂનમ મંગળવારે તા.૮-૧૧-૨૦૨૨ના રોજ દાદાને ફુલોનો દિવ્ય શણગાર ધરાવાયો હતો. આ પ્રસંગે સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા…

1 298 299 300 301 302 1,342