જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિરે ભાવિકોની ભીડ
જૂનાગઢ ગરવા ગિરનારની પરીક્રમાં ચાલી રહેલ છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો પૂણ્યનું ભાથુ બાંધવા આવી પહોંચ્યા છે અને પરીક્રમા પુરી કરી અન્યત્ર દેવ દર્શન જાય છે ત્યારે ગિરનાર પર્વત સ્થિતમાં…
જૂનાગઢ ગરવા ગિરનારની પરીક્રમાં ચાલી રહેલ છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો પૂણ્યનું ભાથુ બાંધવા આવી પહોંચ્યા છે અને પરીક્રમા પુરી કરી અન્યત્ર દેવ દર્શન જાય છે ત્યારે ગિરનાર પર્વત સ્થિતમાં…
જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે દાતાર રોડ ઉપર આવેલ મુસાફર ખાનાનાં ડેલા નજીકથી જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૩ શખ્સોને રૂા.૧ર,૧પ૦ની રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ…
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના રિન્યુએબલ એનર્જી એન્જીનીયરીંગ વિભાગ હસ્તકની ઈન્ડિયા કો-ઓર્ડીનેટેડ રીસર્ચ પ્રોજેક્ટ ઓન પ્લાસ્ટિક એન્જીનીયરીંગ ઇન એગ્રીકલ્ચરલ સ્ટ્રકચર એન્ડ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ યોજના અંતર્ગત સૌરઉર્જાનો ખેતીમાં…
તા.૧પ ડિસેમ્બર થી ૧પ જાન્યુઆરી દરમ્યાન એક મહિના સુધી અનેક વિધ કાર્યક્રમ : અમદાવાદ ખાતે ૬૦૦ એકરની વિશાળ ભૂમિ ઉપર પ્રમુખ સ્વામિ મહારાજ નગરનું નિર્માણ કાર્ય : તડામાર તૈયારીઓને ઓપ…
માંગરોળ ચોરીના આરોપ સબબ જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ આરોપીને જેલમાં કોન્સ્ટેબલ દ્વારા બેરહમી પૂર્વક માર મારવામાં આવતા આરોપીના પાછળના ભાગે અને બંને પગની સાથળો ઉપર ચાઠાં પડી જતા માંગરોળની સરકારી…
સોમનાથ મહાદેવ મહામેરૂ પ્રાસાદનાં ગગનચુંબી ૧પ૧ ફુટ ઉંચા શિખર ઉપર કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ સોળે કળાયેલ પૂર્ણ રીતે ખીલેલો ચંદ્ર એવી રીતે સ્થિત થાય છે કે જાણે ભગવાન શિવે તેને મસ્તક…
બે વર્ષ કોરોના નિયંત્રણનાં કારણે બંધ રહેલ સુપ્રસિધ્ધ ભગવાન સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળો આ વર્ષે અભૂતપૂર્વ માનવ મહેરામણ છલકાયો હતો. કાર્તિક પૂર્ણિમા ત્રિપુરારી પૂર્ણિમા છે. અને પૌરાણીક માન્યતા પ્રમાણે ત્રણ…
બાળકોનો ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેનો અભિગમ શ્રેષ્ઠ બને અને આજના સમયમાં આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ભારતનું નામ રોશન કરે તે ઉદેશ્યથી ડો. હરિભાઈ ગોધાણી કેમ્પસમાં આવેલ શ્રી સરદાર પટેલમાં અને…
માંગરોળ શ્રી સાગર મેમોરિયલ ટ્રસ્ટ તથા પુરોહિત પરિવાર દ્વારા શિવકુંજ ખાતે શાંતિકુંજ હરિદ્વારના વેદમાતાની પરમ કૃપાથી ગાયત્રી પરિવાર જામનગરના સહયોગથી સાગર મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગૌ માતાના શુસ્વાસ્થ્ય અર્થે તથા પ્રવર્ત…
આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને લઈ ગીર-સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનાં ભાગરૂપે ગીર-સોમનાથ એલસીબી પોલીસ દ્વારા પ્રોહી. બુટલેગર અમિત મનસુખલાલ ઉનડકટ જાતે લોહાણા રહે.વેરાવળ વાળાને પાસાનાં હોરન્ટનાં આધારે ધરપકડ…