ભેસાણમાં આવતીકાલથી ભાગવતાચાર્ય રાજુદાદા જાનીની શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ
ભેસાણીયા પરિવાર દ્વારા તા.૯ થી તા.૧૫ સુધી યોજાનાર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની તમામ તૈયારીઓ પૂર્ણ ભેસાણના જીનપ્લોટ ખાતે ભેસાણીયા પરિવાર દ્વારા આવતીકાલે તારીખ ૯ નવેમ્બરથી ૧૫ નવેમ્બર સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું…