Breaking News
0

ઉપરાષ્ટ્રપતિએ સપરિવાર ભગવાન દ્વારકાધીશનું પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી

ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેયા નાયડુએ ધર્મપત્ની ઉષાબહેન સાથે સપરિવાર જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉપરાષ્ટ્રપતિને પૂજન-અર્ચન સાથે સાથે પાદુકા પૂજન…

Breaking News
0

કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દિવ્ય વાઘા અને ચોકલેટનો શણગાર

સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત વિશ્વ વિખ્યાત સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શનિવારનાં રોજ દાદાને દિવ્ય ચોકલેટ વાઘાનો શણગાર ધરાવવામાં આવ્યો હતો.

Breaking News
0

જૂનાગઢમાં સરકારી ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષક પુસ્તકીયા જ્ઞાન પુરતા સિમિત ન રહેતા વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપે છે

વિદ્યાર્થીનીઓ પુસ્તકીયા જ્ઞાન પુરતા સિમિત ન રહે પણ દુનિયાની નવી હવાઓનો તેમને સ્પર્શ થાય સાથે જ તેઓ સ્વસ્થ-તંદુસ્ત-નિરોગી જીવન વ્યતીત કરે, તેમના વ્યક્તિત્વને એક નિખાર મળે અને તેમનો સર્વાંગી વિકાસ…

Breaking News
0

તિરંગો લહેરાવી આપણા ઘરને રાષ્ટ્ર મંદિર બનાવીએ : મહંત શેરનાથ બાપુ

દેશનો દરેક નાગરિક ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સામેલ થઇને પોતાના ઘરે, સંસ્થા, શાળા, કોલેજાેમાં તિરંગો લહેરાવે તેવો પ્રેરક સંદેશ જૂનાગઢના સંતો-મહંતો આપી રહ્યા છે. ભવનાથમાં આવેલ ગુરૂ ગોરક્ષનાથ આશ્રમના મહંત…

Breaking News
0

જૂનાગઢ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો વચ્ર્યુઅલ કાર્યક્રમ યોજાયો

પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે જૂનાગઢ જિલ્લાના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે તેમજ વિવિધ ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળાઓમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્વારા લાઇવ પ્રસારણના માધ્યમથી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાના વિદ્યાર્થીઓએ ઘરે ઝંડો લહેરાવાનો લીધો સંકલ્પ

જૂનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓએ ઘરે ઝંડો લહેરાવાનો સંકલ્પ લીધો છે. જૂનાગઢ જિલ્લાની શાળાઓમાં રંગોળી – ચિત્ર સ્પર્ધાઓ યોજી ‘હર ઘર તિરંગા’ના અભિયાનને સફળ બનાવાઈ રહ્યું છે. આમ જૂનાગઢ જિલ્લામાં ‘હર ધર…

Breaking News
0

રાજયનાં ભરતી કોૈભાંડો મુદ્દે હવે આગામી સમયમાં સરકાર સામે બંડ પોકારવાની વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ગર્જના

ગુજરાત રાજયમાં પેપર ફૂટયાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં આ પેપરકાંડ મુદ્દે જે તે જવાબદાર લોકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અનેકવાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા માંગ…

Breaking News
0

અખૂટ જળભંડાર : સરદાર સરોવર ડેમ ૮૦ ટકા ભરાયો પાછલા વર્ષ કરતા ૭૦ ટકા વધુ પાણી

ગુજરાત રાજયનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો. રાજયનો નર્મદા નદી ઉપર બનેલો સોૈથી મોટો સરદાર સરોવર ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે, જેની સાથે ડેમ ૭૯.૬૩ ટકા ભરાઈ…

Breaking News
0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષિક સંઘના આગેવાનોએ યુનિવર્સિટીના ખર્ચે કાર્યક્રમ કરી વાહ વાહી લૂંટી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હાલમાં જ કાવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કરવા માટે બ્રોકર ચેર હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળેલા દાનના વ્યાજમાંથી આ કાર્યક્રમ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇનાન્સ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકાના પીઆઈની અમદાવાદ બદલી

રાજ્યના ડી.જી. આશિષ ભાટિયા દ્વારા ગઈકાલે જુદા-જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા ૫૫ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીઓના સામુહિક ઓર્ડરો કરવામાં આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ખાતે હાલ ફરજ બજાવી રહેલા જી.આર.…

1 344 345 346 347 348 1,287