સોમનાથ મહાદેવ મંદિરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ભાવભકિત-પૂજન સાથે ઉજવાશે
ગુજરાતનાં પનોતા પુત્ર અને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૧મો જન્મદિવસ વિશ્વપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભકિત, પૂજન, અર્ચન સાથે તા.૧૭ સપ્ટેમ્બરે ઉજવાશે. આ મંગળકારી દિવસે સોમનાથ મંદિરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા દીર્ઘાયુષ્ય…