જૂનાગઢનાં નરસિંહ મહેતા સરોવરનાં બ્યુટીફીકેશનનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં
જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરને અમદાવાદનાં કાંકરીયા તળાવ જેવું બનાવવા માટેની કામગીરીનાં શ્રીગણેશ કાગળ ઉપર છેલ્લા એક દસકા થયા ચાલી રહયા છે. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં હસ્તે ખાતમુર્હુત…