આર્મીમેન ઉપર હુમલાનાં બનાવમાં કોળી સમાજ દ્વારા આવેદન અપાયું
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનાં પાદરડી ગામે કોળી સમાજના આર્મીના અધીકારી અને અન્ય કોળી સમાજના કુટુંબ ઉપર થયેલા પોલીસ દમન કરનાર સામે પગલાં ભરવા અખીલ ભારતીય કોળી સમાજના આગેવાનો દ્વારા એસપી…
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનાં પાદરડી ગામે કોળી સમાજના આર્મીના અધીકારી અને અન્ય કોળી સમાજના કુટુંબ ઉપર થયેલા પોલીસ દમન કરનાર સામે પગલાં ભરવા અખીલ ભારતીય કોળી સમાજના આગેવાનો દ્વારા એસપી…
શિક્ષણ એક પ્રકારનો પારસ્પરિક પ્રભાવ છે જેનો હેતુ બીજી વ્યક્તિઓમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનો છે અને આ પરિવર્તન શિક્ષક જ લાવી શકે છે. શિક્ષક બાળકોમાં શિક્ષણ સંબંધી યોગ્યતાઓનો વિકાસ કરે છે.…
યાત્રાધામ દ્વારકામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે જેના કારણે લોકોરોષ ઉઠવા પામ્યો છે. યાત્રાધામ દ્વારકામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય જવાનો પ્રશ્ન…
દ્વારકામાં રિલાયન્સ રોડ ઉપર આવેલ મોક્ષદ્વાર ગેટ પાસે યાત્રાધામ દ્વારા બનાવેલ અને પાલિકા સંચાલિત બિલ્ડિંગનું નવા નિમણુંક પામેલ નાયબ પોલીસ અધિક્ષક દ્વારકાધીશ મંદિર સુરક્ષાનાઓને સોપવામાં આવતા એસપી સુનિલ જાેશીના માર્ગ…
જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાહોશ અધિકારી તરીકેની છાપ ધરાવતા એ.કે. પરમારનો આજે જન્મદિવસ છે. એ ડિવિઝન વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી ફરજ બજાવતા અધિકારીની છાપ એવી છે કે, ગુનેગારો તેમના…
ભેંસાણ તાલુકાના ઉમરાળી ગામેથી પ્રોહીબીશનની પ્રવૃતિ કરનાર બુટલેગર કેતન નનકુભાઈ બરાળીયાને ઝડપી લઈ પાસાના કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર…
તાલાળા તાલુકાના ઉમરેઠી ગામના અને જૂનાગઢ જીલ્લામાં પણ પ્રોહીબીશનની પ્રવૃતિ કરનાર તેમજ ૧૭થી વધારે દારૂના કેસમાં સંડોવાયેલા બુટલેગર કિશોર ઉર્ફે કિશલો દેવશીભાઈ વાઘેલાને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લઈ પાસાના…
જૂનાગઢ જીલ્લા સુરક્ષા અધિકારી અને જીલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા બોવીડ-૧૯ અંતર્ગત નિરાધાર બનેલ બાળકોને સાયકલ અને તબીબી સહાય બોન્ડ વિતરણનો કાર્યક્રમ જૂનાગઢ જીલ્લા કલેકટર રચીત રાજનાં અધ્યક્ષ સ્થાને આજે…
ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભા ચૂંટણી છે અને રાજકીય પક્ષો ઈલેક્શન મોડમાં આવી ગયા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક પછી એક વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યાં છે. તેમનું વધુ એક નિવેદન…
જિયો ભારતમાં પાંચમી સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ લોન્ચ કરવામાં આવ્યું અને ભારતે ૪ય્નો અભૂતપૂર્વ ઉદ્દભવ જાેયો છે. લોકોને વોઇસ કોલના ચાર્જમાંથી મુક્તિ તો મળી જ છે અને સાથે સાથે પોસાય તેવા…