વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭ સપ્ટેમ્બરે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે
ગુજરાત રાજ્યમાં ૫ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર દરમ્યાન શિક્ષક પર્વની ઉજવણી કરવામાં આવશે. આ માટે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી તમામ સ્કૂલોના શિક્ષકો, આચાર્યોને પર્વમાં જાેડાવવા માટે તાકીદ કરવામાં આવી…