જૂનાગઢ જીલ્લાનાં પ્રજાજનોની સુખાકારી વધે અને મેઘરાજા કૃપા વરસાવે તેવી જીલ્લા કલેકટરની પ્રાર્થના ફળી : મુખ્ય કોઠારી સ્વામિ પ્રેમસ્વરૂપદાસજી
ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવો જયાં બિરાજમાન છે તેવા જૂનાગઢ શહેરનાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે જૂનાગઢ જીલ્લા કલેકટર રચીત રાજ તાજેતરમાં દર્શનાર્થે…