ગરવા ગિરનારની ગોદમાં સોૈરાષ્ટ્ર-કચ્છ વાલ્મીકી સમાજની બિનરાજકીય ચિંતન બેઠક સંપન્ન થઈ
સમસ્ત વાલ્મીકી સમાજ જૂનાગઢ દ્વારા તા.રપ-૭-ર૦ર૧નાં રોજ ગરવા ગિરનારની ગોદમાં ઐતિહાસીક નરસૈયાની નગરીમાં કૈલાસફાર્મ ખલીલપૂર રોડ ખાતે સવારનાં ૧૦ થી ૬ સુધી સોૈરાષ્ટ્ર-કચ્છ વાલ્મીકી સમાજની એક બિનરાજકીય ચિંતન શિબીરનું આયોજન…