Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૯ કેસ નોંધાયા, ૪ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૯ કેસ નોંધાયા હતા અને ૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૫, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૨,…

Breaking News
0

ગૌરવપૂર્ણ ઈતિહાસ ધરાવતી જૂનાગઢ-દેલવાડા ટ્રેનને હેરીટેજનો દરજ્જાે કયારે?

ઘણા વર્ષો પહેલાં જાણીતા ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર અને શત્રુઘ્નસિંહાની મૂખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘દોસ્ત’ આવી હતી. આ ફિલ્મ સિનેમાઘરોમાં દર્શાવતી વખતે શરૂઆતમાં જ ટાઈટલ ગીત આવે છે અને જેમાં પહાડીઓ અને…

Breaking News
0

તા. ૧૮ થી વેરાવળ-અમરેલી ટ્રેન સેવા શરૂ થવાના નિર્દેશો

જૂનાગઢ રેલ્વે સ્ટેશનના મેનેજર પ્રફુલભાઈ ભટ્ટનો સંપર્ક સાધતાં જૂનાગઢ ખાતેથી હાલ જે ટ્રેન વ્યવહાર ચાલી રહ્યો છે તેની માહિતી મળી હતી. ખાસ કરીને સોમનાથ એકસપ્રેસ અને જબલપુર તેમજ વેરાવળ-બાંદ્રા ટ્રેન…

Breaking News
0

ધણફુલીયા ગામે આવેલ કોમી એકતાનાં પ્રતીક સમી સૂફી-સંત શિરાઝીશાહ પીર દરગાહનાં ખાદીમ ઈબ્રાહીમશાહ બાપુનું અવસાન : શોકનું મોજું

ગુજરાતના સુપ્રસિધ્ધ સૂફી સંત શિરાઝીશાહ પીર દરગાહના ખાદીમ ખલીફા ઈબ્રાહીમશાહ બાપુ સોહરાવર્દીનું અવસાન થતાં સમસ્ત સોરઠ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. જૂનાગઢ નજીક આવેલ ધણફુલિયા ગામે કોમી એકતાના પ્રતીક…

Breaking News
0

ઉપલા દાતારની જગ્યાનાં બ્રહ્મલીન મહંત પટેલબાપુની પૂણ્યતિથિની ઉજવણી થશે

ઉપલા દાતારબાપુની જગ્યાના બ્રહ્મલીન મહંત શ્રી પટેલબાપુની ૩૧મી પૂણ્યતિથિ ફાગણ સુદ-પ ને તા. ૧૮-૩-ર૦ર૧ ગુરૂવારના રોજ ભાવભેર ઉજવણી કરવાનું અનેરૂં આયોજન જગ્યાના મહંત શ્રી ભીમબાપુની નિશ્રામાં કરવામાં આવ્યું છે. આ…

Breaking News
0

વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજના પ્રાધ્યાપકને દરિયાઈ જીવ સૃષ્ટિ ઉપર સંશોધન બદલ અમેરીકાની સંસ્થાએ એવોર્ડ એનાયત કર્યો

ભારતનો દરિયા કિનારો આશરે ૧,૨૪,૦૦૦ કિ.મી. લાંબો છે. જેમાં ગુજરાતનો આશરે ૧૬૬૦ કિ.મી. દરિયા કિનારો સૌથી લાંબો માનવામાં આવે છે. જેમાં પણ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ૯૦૦ કિ.મી. લંબાઈ ધરાવે છે.…

Breaking News
0

માંગરોળમાં વેકશિનેશનની કામગીરી અવિરતપણે ચાલું

માંગરોળ તાલુકામાં ૬૦ વર્ષ ઉપરની વયનાં ૧૯૭૦૦ એમાંથી ૨૨૨૫ લોકોને વેકસીનનો પ્રથમ પેલો ડોઝ અપાયેલ છે. માંગરોળ તાલુકામાં ટોટલ ૫૩૨ હેલ્થ કેર વર્કરને બંને ડોઝ અપાયેલ છે. જ્યારે ૭૩૫ ફરન્ટ…

Breaking News
0

કેશોદનાં ઉતાવળી નદીનાં કાંઠે રહેણાંક મકાનમાં જુગાર રમતા ચારને ઝડપી લેતી એલસીબી પોલીસ

જૂનાગઢ એલસીબીનાં પીઆઈ ભાટી તેમજ સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે કેશોદ ઉતાવળી નદીનાં કાંઠે આવેલ ચેતન ખીમજીભાઈ મણવરનાં રહેણાંક મકાનમાં જુગાર અંગે દરોડો પાડતા યોગેશ જેન્તીભાઈ ચુડાસમા, સુધીર હરેશભાઈ ચુડાસમા, આસીફ…

Breaking News
0

ખાનગીકરણ તેમજ પેટ્રોલ-ડીઝલ-ગેસમાં ભાવ વધારાનાં વિરોધનાં મુદ્દે આવેદન અપાયું

દેશભરમાં સંયુકત કિસાન સંગઠનો દ્વારા ખાનગીકરણનાં વિરોધમાં તેમજ પેટ્રોલ, ડીઝલ તથા રાંધણગેસનાં ભાવમાં બેફામ વધારાનાં વિરોધમાં દેખાવો થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં સેન્ટર ઓફ ઈન્ડિયા ટ્રેડ યુનિયનનાં હોદ્દેદારો દ્વારા જૂનાગઢ…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં મુરલીધર સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો કાયમી અભાવ, તંત્રને આવેદન

દ્વારકા શહેરમાં આવેલ દ્વારકા મુરલીધર નામની સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી લોકોની પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, સફાઈ તેમજ સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાનો કાયમી પ્રશ્ન હોય જેના કારણે આ વિસ્તારમાં વસવાટ…

1 695 696 697 698 699 1,347