માણાવદરમાં વિનામૂલ્યે આપેલા ચણામાં બેફામ જીવાત નીકળતા લોકોમાં રોષ
માણાવદર શહેરમાં છેલ્લા ઘણાં દિવસોથી સરકારશ્રી દ્વારા આમ જનતાને રેશનકાર્ડમાં વિનામૂલ્યે ચણાનું વિતરણ કરવામાં આવી રહયું છે. જેમાં નરેન્દ્રભાઈ પારધી નામના રેશનકાર્ડ ધારકે ચણા લીધા તેમાં બેફામ જીવાત તથા સડેલા…