Breaking News
0

જાણિતા ભજનીક જગમાલ બારોટને ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ

ભજનની દુનિયામાં ખુબજ નામનાં ધરાવનાર જાણિતા ભજનીક જગમાલ બારોટનું ગત તા.૧૧-ર-ર૦ર૧નાં રોજ અવસાન થયેલ છે. ત્યારે તેમનાં લાખો ચાહકોમાં શોખની લાગણી પ્રસરી ગઈ છે. આ મહાન ભજનીક દુનિયાને ભજનની એવી…

Breaking News
0

ઉના : ખજુદ્રાના સામાકાંઠા વિસ્તારનાં લોકોએ સ્થાનીક ચુંટણીનો બહિષ્કાર કર્યો

ઉના તાલુકાના ખજુદ્રા ગામના શાહી નદીની અંદર પુલ નાળુ નેતાઓ, સરકારી તંત્ર દ્વારા ન બનાવતા શાહી નદી કિનારે વસતા અનેક પરિવારના લોકોને પડતી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. ત્યારે સ્થાનિક…

Breaking News
0

ગરીબ અને મધ્યમ વર્ગને વધુ દારૂણ સ્થિતિમાં ધકેલતું કેન્દ્રીય બનેટ છે : શકિત સિંહ ગોહિલ

કેન્દ્ર સરકારના બજેટ અંગે રાજયસભામાં સંબોધન કરતા ગુજરાતના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ખેડૂત આંદોલન સહિત ગુજરાતના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. તેમણે અલંગના શિપ બ્રેકિંગ યાર્ડની ક્ષમતા ડબલ કરવાની સરકારની…

Breaking News
0

જૂનાગઢમાં આવતીકાલે પત્રકારોનું બહુમાન થશે

કોવીડ-૧૯ની કપરી પરિસ્થિતિમાં પોલીસ સ્ટાફ, મેડીકલ સ્ટાફ, સફાઈ કામદાર તથા જૂનાગઢની અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે ખભેખભો મેળવી અને પત્રકાર મિત્રોએ જે સેવાકરી છે તે બદલ જૂનાગઢનાં મહામુલા પત્રકારોને સન્માનીત કરવાનો…

Breaking News
0

દ્વારકા ખાતે શ્રી ગુગ્ગલી બ્રાહ્મણ જ્ઞાતિ પ૦પ સમસ્ત દ્વારા પ૧માં સમુહલગ્નનું વસંત પંચમીના દિવસે ભવ્ય આયોજન

શ્રી ગુગ્ગલી બ્રાહ્મણ જ્ઞાતિ પ૦પ સમસ્ત દ્વારકા વ્યવસ્થાપક સમિતિના ઉપક્રમે તા. ૧૬-ર-ર૦ર૧ના રોજ વસંત પંચમીના શુભદિને પ૧ માં સમુહલગ્ન અને યજ્ઞોપવિત તથા ચૌલ સંસ્કારનું સ્વામીનારાયણ મંદિર, શાકમાર્કેટ ચોક, દ્વારકા ખાતે…

Breaking News
0

જામકંડોરણા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અંગે જાેરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ઉમેદવારી પત્રક ભરવાના આજનાં અંતિમ દિવસે જે તે સેન્ટરો ઉપર ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રક ભરવા ભારે ધસારો રહયો છે. આ…

Breaking News
0

વેરાવળ પાટણ નગરપાલીકામાં ઉમેદવારોની પસંદગી મામલે બંને પક્ષે ભારે ખેંચતાણ

વેરાવળ પાટણ નગરપાલીકાની બેઠકો માટે ઉમેદવારોની પસંદગી મામલે ભાજપ-કોંગ્રેસ બંન્ને પક્ષોમાં ભડકાની સ્થિતિ સર્જાય છે. સત્તાધારી ભાજપમાં આગેવાનોની ખેંચતાણના કારણે આખો દિવસ મંથન કર્યા બાદ ઉમેદવારોની અધુરી જાહેરાત કરવાની ફરજ…

Breaking News
0

આવતીકાલે રામકૃષ્ણ આશ્રમનાં નિખિલેશ્વરાનંદજી દ્વારા વિદ્યાર્થીઓને લાઈવ માર્ગદર્શન અપાશે

સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને યુવાનો હવે જીપીએસસીની અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વધુ સજ્જ થઇ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં અને તાલુકા વિસ્તારમાં પણ હવે સરકારી નોકરી અંગે ધીમે…

Breaking News
0

માણાવદરમાં ખુલ્લેઆમ રોમીયોગીરી, ફરીયાદો પછી પણ પોલીસ મૂકપ્રેક્ષક !

માણાવદર શહેરમાં છેલ્લા ઘણા સમયથી બુલેટ જેવી ગાડીમાં ‘પોલીસ’ લખેલા સીમ્બોલ લગાવી ખુલ્લેઆમ રોમીયોગીરી કરનારા સામે અનેક સોસાયટીનાં લોકોેએ મૌખિક રજુઆતો કરેલ છે. ખુદ પત્રકારોએ ગાડીનાં વીડિયો મોકલેલ હતાં છતાં…

Breaking News
0

ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે ગળાફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત

જૂનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામનાં વર્ષાબેન લાલજીભાઈ બગડા (ઉ.વ.૩૮) એ કોઈપણ કારણોસર પોતાના ઘરે રૂમમાં આવેલ પંખાના સાથે દોરડા વડે લટકી જઈ ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્ય્‌ુ થયું છે.…

1 691 692 693 694 695 1,285