જાણિતા ભજનીક જગમાલ બારોટને ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ
ભજનની દુનિયામાં ખુબજ નામનાં ધરાવનાર જાણિતા ભજનીક જગમાલ બારોટનું ગત તા.૧૧-ર-ર૦ર૧નાં રોજ અવસાન થયેલ છે. ત્યારે તેમનાં લાખો ચાહકોમાં શોખની લાગણી પ્રસરી ગઈ છે. આ મહાન ભજનીક દુનિયાને ભજનની એવી…