જાણીતા ભજનીક લક્ષમણ બારોટે શિવરાત્રીનાં મેળામાં ઉતારો કરવા સરકાર પાસે કરી માંગણી
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં દર વર્ષે શિવરાત્રીનો મહામેળો યોજાય છે અને સંતો – મહંતોના દર્શન તેમજ ધર્મસ્થાનોમાં, ઉતારા મંડળોમાં ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ રચાય છે. આ…