Breaking News
0

જૂનાગઢમાં બે વર્ષ માટે હદપાર થયેલ શખ્સ સામે હદપારી ભંગનો ગુનો દાખલ

જૂનાગઢ શહેર તથા તાલુકાના ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા આશરે એક ડઝન લોકોને તાજેતરમાં જૂનાગઢના એસડીએમ અંકિત પન્નુ દ્વારા હદપાર કરવામાં આવેલ છે. ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા આ ઇસમોને જૂનાગઢ શહેર તથા જિલ્લા…

Breaking News
0

જૂનાગઢનાં ડો.સાકીર અમરેલીયાએ એમડીએસની ડિગ્રી સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો

જૂનાગઢ શહેરમાં વસવાટ કરતાં અત્યંત મધ્યમ વર્ગનાં પરિવારનાં પુત્રએ અપાર મહેનત થકી એમડીએસ (માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી) માં ગોલ્ડમેડલ મેળવીને પરિવાર અને જૂનાગઢ શહેરનું ગૌરવ વધારેલ છે. જૂનાગઢમાં હોનહાર યુવાન…

Breaking News
0

એક સ્વાતંત્ર્ય સેનાની પિતાએ રોપેલ બીજનું પુત્રએ જીવથી જતન કર્યુ : ચલણી સિકકાનો સંગ્રહ સાચવ્યો

ભારત દેશની આઝાદી અપાવવામાં યોગદાન આપનારા સ્વાતંત્ર સેનાની લાભશંકર ગોપાલદાસ વ્યાસનાં પુત્ર મિતેષે અનેક ચડતી-પડતી વખતે પિતાએ રોપેલ બીજનું જતન કર્યુ છે અને સમાજને પણ પ્રોત્સાહિત કરેલ છે. આ અંગે…

Breaking News
0

કેશોદ ગૌરક્ષક પાંજરાપોળ દ્વારા શ્રીરામ મંદિર નિધી સમર્પણમાં એક લાખનું અનુદાન અપાયું

શ્રીરામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિધી સર્મપણ અભિયાન અંતર્ગત કેશોદ ગૌરક્ષક પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા રૂપિયા એક લાખનું સમર્પણ દાન કરવામાં આવ્યું હતું, સર્મપણ માટે ટ્રસ્ટી કાન્તીભાઈ ડાભીએ ચેક અર્પણ કર્યો હતો.…

Breaking News
0

ઉપલેટા પોલીસ સ્ટેશનનાં મારામારી અને ધાકધમકીના ગુનામાં ફરાર શખ્સ જૂનાગઢથી ઝડપાયો

છેલ્લા ઘણાં સમયથી ઉપલેટા પોલીસ સ્ટેશનનાં મારામારી અને ધાકધમકીનાં ગુનામાં સંડોવાયેલો અને નાસ્તો ફરતો આરોપી યુસુફ ઉર્ફે સમીર ઉર્ફે રાધે હનીફભાઈ સમા નામના શખ્સને જૂનાગઢ બી-ડીવીઝન પોલીસે રેલવે સ્ટેશન પાસેથી…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં સાંકળીધાર નજીકથી સ્વીફટકારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ કાળાભાઈ અને સ્ટાફે સાંકળીધાર ચેકપોસ્ટ પાસેથી ચરણસિંહ શાંતુભાઈ બોરીચા (ઉવ.ર૮) રહે.શ્રમજીવીનગર ૬૬ કેવીવાળો સ્વીફટકાર નં.જીજે-૩૧-એ- ૧૪૮૩માં દારૂની હેરાફેરી કરતા વિદેશી દારૂની પેટી નંગ-૯, છુટી…

Breaking News
0

પ્રાંચી તીર્થ ખાતે અમાસ નિમિત્તે મોક્ષ પિપળે પાણી રેડતા યાત્રાળુઓ

સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી ખાતે દેવ પિતૃ કાર્ય અમાસ નિમિત્તે મોક્ષ પિપળે પાણી રેડવા અને પીપળાની ૧૦૮ની ફરતી પ્રદક્ષિણા કરી પિતૃઓને તૃપ્ત કરવા, પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા અને બ્રાહ્મણોને દાન દક્ષિણા…

Breaking News
0

ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાનંદનો આજે જન્મ દિવસ

ક્રાંતિકારી સમાજસુધારક મહર્ષિ દયાનંદનો જન્મ મોરબી પાસેના ટંકારા ગામે થયો હતો. એક દિવસે મૂળશંકર સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા. સંસારની ભૌતિકતાથી દૂર ચાલતાં ચાલતાં નર્મદા નદી ઉપર આવ્યા હતા. પરમહંસ…

Breaking News
0

કોંગ્રેસનું શપથ પત્ર : ૬ મહાનગરપાલિકામાં સત્તામાં આવશું તો પ્રજાને ઘરવેરા સહિતમાં રાહત અને વિકાસકામોને અગ્રતા આપીશું

ગુજરાતમાં આગામી ર૧ ફેબ્રુઆરીના રોજ ૬ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસે ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી ઢંઢેરો નહી પરંતુ શપથ પત્ર જાહેર કર્યું હતું જેમાં મુખ્ય મુદ્દો એ છે કે કોંગ્રેસ…

Breaking News
0

ગાયત્રી પરિવાર ગુજરાતભરમાં મેગા રક્તદાન શિબિર યોજી વસંત પર્વની કરશે અનેરી ઉજવણી

સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્ર ઉત્થાન તેમજ ભારતીય સંસ્કૃતિના સંસ્કારો-યજ્ઞિયજીવન પરંપરાને પુનર્જિવિત કરનાર ગાયત્રી પરિવારના પ્રણેતા વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના આધ્યાત્મિક જન્મ દિવસ વસંત પંચમી ઉપર જન સમાજને ઉપયોગી…

1 690 691 692 693 694 1,283