પ્રેમમાં નિષ્ફળતાથી હતાશ થઇ ભાગી ગયેલ સગીરાનું સોમનાથના રેલ્વે વિભાગની સર્તકતાથી પરીવાર સાથે મિલન કરાવ્યું
ભાવનગર રેલ્વે મંડળના ટિકિટ ચેકીંગ સ્ટાફની જાગરૂકતાને કારણે ઘરથી ભાગી ગયેલી એક સગીર છોકરીને તેના સંબંઘીઓના સાંેપવાની સરાહનીય કામગીરી રેલ કર્મચારીઓ દ્વારા કરવામાં છે. ભાવનગર રેલ્વે મંડળ હેઠળ કાર્યરત સોમનાથના…