Breaking News
0

આજથી સોમનાથ મહાદેવની આરતીનો ભાવિકો પ્રત્યક્ષ લાભ લઇ શકશે

કોરોના મહામારીના કારણે સોમનાથ મંદિરે દિવસ દરમ્યાન થતી ત્રણ ટાઇમ આરતીમાં ભાવિકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ હતો જે દુર કરી આજથી તા.૬ ફેબ્રુ.થી ભાવિકો આરતીના સમયે મંદિરમાં પ્રવેશ સાથે દર્શન કરી…

Breaking News
0

વેરાવળમાં નગરપાલીકા કચેરી નજીક રસ્તા ઉપર ગટરનું ગંદુ પાણી ઉભરાવવાની સમસ્યાથી વેપારીઓ ત્રસ્ત

વેરાવળમાં નગરપાલીકા કચેરી નજીક ગટર જામ થઇ જતી હોવાથી દુર્ગંધ મારતુ ગંદુ પાણી મુખ્ય રસ્તા ઉપર ફરી વળતુ હોવાથી દુકાનદારો-રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. જે સમસ્યાનો નિકાલ…

Breaking News
0

દ્વારકાના ભડકેશ્વર મહાદેવના મંદિરે આવતીકાલે છપ્પન ભોગ દર્શન મનોરથ

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે સમુદ્રની જળરાશિ વચ્ચે ઘેરાયેલા ઐતિહાસીક શિવાલય શ્રી ભડકેશ્વર મહાદેવના મંદિરે આવતીકાલ તા. ૭-ર-ર૧ને રવિવાર (પોષ વદ-૧૧) ના શુભ દિને છપ્પન ભોગ અન્નકુટ ઉત્સવના દર્શન મનોરથનું ભવ્ય…

Breaking News
0

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા ખાતેની નીચલી કોર્ટોમાં ૧ માર્ચથી ફિઝિકલ સુનાવણી શરૂ થશે

ગુજરાત રાજયમાં કોરોના કાળમાં છેક લોકડાઉનના સમયથી અનેક સેવાઓ બંધ હતી. જે અનલોકની સ્થિતિમાં ક્રમશ ઃ શરૂ થવા પામી હતી. જયારે નીચલી કોર્ટો છેક લોકડાઉનના સમયથી બંધ હતી. કોર્ટો ફિઝિકલી…

Breaking News
0

રાજકોટ મનપાનાં વોર્ડ નં.૯નાં ભાજપનાં ઉમેદવાર દક્ષાબેન વસાણીને શુભેચ્છા પાઠવતા ખખ્ખર પરિવાર

રાજકોટ મનપાની આગામી યોજાનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર તરીકે વોર્ડ નં.૯ નાં ઉમેદવાર તરીકે દક્ષાબેન ભરતભાઈ વસાણીએ ઉમેદવારી પત્રક ભરતાં તેઓને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. રાજકોટનાં રઘુવંશી લોહાણા…

Breaking News
0

ગુજરાતમાં ૧૦ ફેબ્રુઆરીથી ઠંડીનું જાેર ઘટવાની સંભાવના

ગુજરાતમાં ૧૦ ફેબ્રુઆરીથી ઠંડીનું જાેર ઘટવાની શકયતા છે. હવામાન ખાતાના પૂર્વ અધિકારી અને વેધર એકસ્પર્ટ એન.ડી. ઉકાણીએ જણાવ્યું છે કે, ૯મી સુધી ઠંડીનો હળવો રાઉન્ડ જારી રહી શકે છે. આ…

Breaking News
0

ગોંડલ પંથકમાં કારે બાઇકને હડફેટે લેતા રાજકોટના યુવાનનું મોત

રાજકોટના આસ્થા ગ્રીન સોસાયટીમાં રહેતા અને ગોંડલ તાલુકાના કોલીથડ ગામે વાણંદની દુકાન ધરાવતા રાકેશ અનંતરાય મજેઠીયા (ઉંમર વર્ષ ૩૪) પોતાના બાઈક GJ03BR4042 ઉપર રાજકોટથી કોલીથડ જઈ રહ્યા હતા. ત્યારે વાડધરી…

Breaking News
0

ઉનામાં બેંક ઓફ બરોડામાં બેસવાની કોઈ સુવિધા નહી, ખાતેદારોમાં રોષ

ઉના શહેરની મધ્યમાં આવેલ દેના બેંક જે હાલ બેંક ઓફ બરોડામાં મર્જ થયેલ છે ત્યારે સૌથી જૂની અને લોકોની વિશ્વાસુ બેંક ગણાતી આ બેંકમાં જ્યાં ખેડૂતો, વિધવા મહિલાઓ અને સામાન્ય…

Breaking News
0

માણાવદર : પ્રોહીબીશનનાં ગુનામાં ફરાર શખ્સ ખંભાળિયામાંથી ઝડપાયો

માણાવદર પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપી રોણકી ગામનાં વિપુલ પરોષતમભાઈ ચાઉને માાણાવદર પોલીસે દેવભૂમિ દ્વારકાનાં ખંભાળિયા ખાતેથી ઝડપી લઈ તેની વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.…

Breaking News
0

જૂનાગઢની લેન મસ્જીદમાં આવતીકાલે જશ્ને સીદીકી અકબર

જૂનાગઢ શહેરમાં જેલ રોડ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સામે આવેલી લેન મસ્જીદ ખાતે આવતીકાલે રવિવારે ઈસાની નમાઝ બાદ જશ્ને સીદીકે અકબરનું આયોજન કરવામાં આવેલ છે. આ જશ્નને હઝરત અલ્લાહામાં યાકુબ સીદીકી…

1 694 695 696 697 698 1,274