Breaking News
0

જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રનાં અધિકારીઓની ઉમદા ફરજને પગલે શિવરાત્રીનો મેળો બન્યો સુખમય

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થક્ષેત્રમાં ભવનાથ મહાદેવ મંદિરનાં સાનિધ્યમાં દર વર્ષે યોજાતો શિવરાત્રીનો મેળો શાંતિપૂર્ણ રીતે વિનાવિધ્ને અને સુખરૂપ રીતે સંપન્ન થયો છે. ત્યારે ભવનાથ શિવરાત્રીના આ મેળાને સુખરૂપ બનાવવા…

Breaking News
0

ગિરનાર રોપ-વેને ૧૨ માર્ચથી ફરી કાર્યરત કરાયો

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં યોજાયેલ શિવરાત્રી મેળાને લઇને ગિરનાર રોપ-વે ૬ દિવસ માટે બંધ કરાયો હતો. પરંતુ હવે શિવરાત્રી મેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો છે. ત્યારે ગઈકાલે તા.૧૨ માર્ચથી…

Breaking News
0

કેશોદ નગરપાલિકાનાં પ્રમુખ પદે વોર્ડ નંબર.૭ના મહીલા સદસ્ય બનશે તેવી શહેરીજનોમાં ચર્ચા

કેશોદ નગરપાલિકા ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી. જેમાં ૯ વોર્ડમાંથી કુલ ૩૬ ઉમેદવારોમાંથી ભાજપના ૩૦ ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. જેમાં ૧૬ મહીલા અને ૧૪ પુરૂષ ઉમેદવારો વિજેતા બન્યા હતા. ચૂંટણી…

Breaking News
0

સુરત ખાતેથી મોટર સાયકલની ચોરી કરનાર શખ્સને જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ.ભાટીએ ચોકકસ બાતમીના આધારે વોચ ગોઠવી અને મજેવડી દરવાજા તરફથી આવી રહેલ એક મોટરસાયકલ ધારકને અટકાવી તેની તલાસી અને પુછપરછ કરતાં આ શખ્સ પાસેથી વાહનના…

Breaking News
0

ઉના પાલિકાનાં ચુંટાયેલા ભાજપ સદસ્યોએ પ્રજા, વેપારીઓનો આભાર માન્યો

ઉના નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલ ચુંટણીમાં ભાજપના વિજેતા થયેલા ૩૫ સદસ્યોએ શહેરના વેપારીઓ, નાના મોટા-ધંધાથી ભાઈ-બહેનોનો જાહેર આભાર વ્યકત કર્યો હતો અને સામુહિક રીતે નગરજનોને રૂબરૂ મળીને પ્રશ્નો/રજૂઆતો પણ સંભળી હતી.…

Breaking News
0

ઐતિહાસિક દાંડીમાર્ચ માટે ૮૧ યાત્રીમાં માંગરોળનાં યુવાન વિપુલ પરમારની પસંદગી

૧૨ માર્ચ-૨૦૨૧ના રોજથી ૯૦ વર્ષ બાદ ઐતિહાસિક દાંડીમાર્ચ પદયાત્રા યોજાઈ છે. ૧૯૩૦માં પ્રથમ વખત મહાત્મા ગાંધીજી સાથે ૮૧ લોકોએ દાંડીકૂચ યાત્રા કરી હતી. ત્યારબાદ આ બીજી વખત ૮૧ પદયાત્રી સાથે…

Breaking News
0

જૂનાગઢ જેલમાંથી વચગાળાનાં જામીન મેળવી ફરાર થયેલ શખ્સ સાંતલપુરથી ઝડપાયો

પોલીસ મહાનિદેશક અને સીઆઇડીક્રાઇમ અને રેલ્વે ગાંધીનગરની સુચના અનુસાર રાજયમાં પેરોલ ઉપર છુટેલ ભાગેડુ આરોપીઓ, વચગાળાના જામીન ઉપર મુક્ત ફરાર આરોપીઓને તેમજ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવા જણાવેલ હોય…

Breaking News
0

ઘરફોડ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલતી વિસાવદર પોલીસ, આરોપી પાસેથી રૂા. ૪૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ ડિટેકટ કરી આરોપીઓને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરી જિલ્લાના તમામ…

Breaking News
0

ખૂન કેસમાં જામીન ઉપર છુટયા બાદ ૮ માસથી ફરાર આરોપીને પોલીસે બજાણાથી ઝડપી લીધો

જૂનાગઢમાં વર્ષ ર૦૧૮માં થયેલી એક હત્યાના બનાવનો આરોપી રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટયો હતો અને જામીનની અવધી પુરી થયા બાદ પણ જેલમાં હાજર થયો ન હતો. ૮ માસથી ફરાર…

Breaking News
0

માણાવદર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો

આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત માણાવદર પટેલ સમાજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં લોકો સહભાગી થયા હતા. આ પ્રસંગે ગાંધી ચોકથી પટેલ સમાજ સુધી પદયાત્રા યોજવામાં આવી હતી. આ પ્રસંગે માણાવદર…

1 698 699 700 701 702 1,347