Breaking News
0

ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે જમીનમાં વાવવા પ્રશ્ને હુમલો, ત્રણ સામે ફરીયાદ

ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે વિજયભાઈ ધીરૂભાઈ પોંકીયા (ઉ.વ.૩પ) એ ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરીયાદી છોડવડી ગામના રસીકભાઈ સખીયાની જમીન સાંખે વાવવા રાખતો…

Breaking News
0

હદપારી ભંગ બદલ એક શખ્સ ઝડપાયો

જૂનાગઢ પંચેશ્વર વિસ્તારમાં રહેતા અરજણભાઈ રૂડાભાઈ રાડા જાતે રબારી (ઉવ.પપ) ને સબ ડિવીઝન મેજીસ્ટ્રેટનાં હુકમના આધારે જૂનાગઢ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારની હદમાંથી દોઢ વર્ષ માટે હદપાર કરેલ હોય પરંતુ આ…

Breaking News
0

બાંટવા નજીક ટ્રકે મોટર સાયકલને હડફેટે લેતા ગંભીર ઈજા થતા મોત

પોરબંદર જીલ્લાનાં ધરમપુર વાડી વિસ્તારમાં રહેતા રામાભાઈ લક્ષમણભાઈ ઓડેદરા (ઉ.વ.૩ર)એ ટ્રક નં.જીજે-૧-યુયુ- પ૪૩૯નાં ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી અને મોટર…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૪ કેસ નોંધાયા, ૧૩ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૪ કેસ નોંધાયા હતા અને ૧૩ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

જૂનાગઢની નામાંકીત હોટેલ સરોવર પોર્ટીકોની સુપર સર્વિસથી વનરાજ ખુશ

જૂનાગઢ શહેર એટલું બધુ ગમતીલુ શહેર બની ગયું છે કે દુર દુરથી પ્રવાસી જતા સહેલગાહે આવે છે અને ખુશખુશાલ બની ફરી આ શહેરમાં આવવાનું વાયદો કરી જાય છે. મીઠી મધુરી…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં.૬ અને ૧પની પેટા ચૂંટણીની બે બેઠકો ઉપર ૯ ઉમેદવારો વચ્ચે જંગ

જૂનાગઢપાલિકાની વોર્ડ નંબર ૬ અને ૧પની પેટાચૂંટણી માટે કુલ ૧૧માંથી બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે બે બેઠકો ઉપર ૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. મનપાની બે બેઠકો પૈકી વોર્ડ…

Breaking News
0

કેશોદમાં આગમાં ૭ ઝુંપડા ખાક, જાનહાની ટળી

કેશોદમાં ડીપી રોડ ઉપર આવેલ ઝુંપડપટ્ટીમાં ગત રાત્રે એક વાગ્યાના અરસામાં એકાએક આગ ફાટી નીકળતા ધરવખરી સહિત સાતેક ઝુંપડા ભસ્મીભૂત થઈ ગયેલ છે. પાલીકા ફાયર ટીમ સહિત ૨ બ્રાઉઝર ઘટના…

Breaking News
0

વિસાવદરનાં પૂર્વ ધારાસભ્ય-પૂર્વ કૃષિમંત્રી કનુભાઈ ભાલાળાનાં ધર્મપત્નિ શાંતાબેનનું નિધન

વિસાવદર વિસ્તારનાં પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ મેપાભાઈ ભાલાળાના ધર્મપત્નિ શાંતાબેન કનુભાઈ ભાલાળાનું તા.૯નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography…

Breaking News
0

માણાવદરમાં સરદાર પટેલ મરીન એકેડમી ખાતે એક દિવસનો રોજગાર સેમિનાર યોજાયો

આગામી દિવસોમાં મરીન ક્ષેત્રમાં ગુજરાતીઓને વધુ રોજગારી પ્રાપ્ત થાય એ હેતુથી જૂનાગઢના માણાવદરમાં એસ.પી.મરીન એકેડેમી શરૂ કરવામાં આવી છે. આ એકેડેમી ખાતે વી.આર.મરીન કંપનીએ વિદ્યાર્થીઓ માટે એક દિવસના રોજગાર સેમિનારનું…

Breaking News
0

શિક્ષણ સુધારણામાં સહિયારી જવાબદારી આવશ્યક : અનિલ કક્કડ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગરના નેતૃત્વ હેઠળ સ્વૈચ્છિક સેવાઓ આપતી પારા લીગલ વોલ્યુન્ટીયરસ ટીમના સંયુક્ત પ્રયાસો થકી અને તેઓને સોંપાયેલ કાર્યક્રમ મુજબ “ મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર અધિનિયમ…

1 698 699 700 701 702 1,287