જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રનાં અધિકારીઓની ઉમદા ફરજને પગલે શિવરાત્રીનો મેળો બન્યો સુખમય
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થક્ષેત્રમાં ભવનાથ મહાદેવ મંદિરનાં સાનિધ્યમાં દર વર્ષે યોજાતો શિવરાત્રીનો મેળો શાંતિપૂર્ણ રીતે વિનાવિધ્ને અને સુખરૂપ રીતે સંપન્ન થયો છે. ત્યારે ભવનાથ શિવરાત્રીના આ મેળાને સુખરૂપ બનાવવા…