ખંભાળિયા નગરપાલિકાનાં નવા સુકાનીઓની સોમવારે થશે વરણી
ખંભાળિયા નગરપાલિકાના કુલ ૨૮ સભ્યો પૈકી ૨૬ સભ્યો ભાજપના ચૂંટાઈને આવ્યા છે. ત્યારે આગામી પાંચ વર્ષ માટેની આ બોડીના પ્રથમ નવા સુકાનીઓની વરણી આગામી સોમવાર તારીખ ૧૫મીના રોજ થનાર છે.…
ખંભાળિયા નગરપાલિકાના કુલ ૨૮ સભ્યો પૈકી ૨૬ સભ્યો ભાજપના ચૂંટાઈને આવ્યા છે. ત્યારે આગામી પાંચ વર્ષ માટેની આ બોડીના પ્રથમ નવા સુકાનીઓની વરણી આગામી સોમવાર તારીખ ૧૫મીના રોજ થનાર છે.…
જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયના સંયુકત ઉપક્રમે અંધ યુવક, યુવતિઓ માટેનો પ્રથમ પસંદગી મેળો યોજાશે. સ્થાનકવાસી જૈન સંઘની વાડી ખાતે ૧૪ માર્ચ…
ગીર-સોમનાથ જીલ્લામાં લેન્ડ ગ્રેબીંગ અધિનીયમ હેઠળ નોંધાયેલ પ્રથમ ગુનાના આરોપીએ કરેલ આગોતરા જામીન અરજી ઉપર સેસન્સ કોર્ટ રદ હુકમ ફરમાવેલ છે. આ કેસની વિગતો આપતા જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ…
વિસાવદર તાલુકાનાં ઈશ્વરીયા માંડાવડ ગામે રહેતા નારણભાઈ ભગવાનભાઈ સુખડીયા (ઉ.વ. ૬પ)નું ઈલેકટ્રીક શોર્ટ લાગતાં મૃત્યું થયેલ છે. આ બનાવની વધુ તપાસ વિસાવદરનાં પો.હે.કો. ડી.એન. ચાંચીયા ચલાવી રહયા છે. જયારે બગડુ…
ગઈકાલે મહાશિવરાત્રીએ પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર વહેલી સવારે ૪ વાગ્યે ખુલ્યા ત્યારથી જ હર હર મહાદેવના નાદ સાથે કતારબંધ લાઇનમાં શિવ ભકતોનો સમુહ જાેવા મળતો હતો. મહાશિવરાત્રીના…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૮ કેસ નોંધાયા હતા અને ૫ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કેસો પૈકી જૂનાગઢ શહેર-૪,…
ભવનાથ તિર્થ ક્ષેત્ર જયાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે અને ભવનાથ મહાદેવનાં સાનિધ્યમાં શિવરાત્રીમાં મેળો યોજવામાં આવે છે. ગઈકાલે શિવરાત્રીનાં પર્વની ધામધુમથી ઉજવણી થઈ હતી. નિર્ધારીત સમયે દિગંબર સંતોનું રવાડી…
ગઈકાલે મોતીબાગ સ્થિત એસટીનાં પીકઅપ સ્ટેન્ડ ખાતે મુસાફર જનતા માટે ઓનલાઈન બુકિગ સેવા શરૂ થઈ છે. એસટી વિભાગનાં અધિકારી, કર્મચારીઓ અને એસટી કર્મચારી મંડળનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં. #saurashtrabhoomi #media…
ગુરૂમહારાજનાં આદેશ સાથે શરૂ કરેલ મંડપ વ્યવસાયમાં સારી કામગીરી કરનારા ગેવરીયા પરિવારે શિવરાત્રી મેળામાં આ વર્ષે કોઈપણ પાસેથી મંડપનું ભાડુ ન લેવું તેવો સ્વર્ગવાસી પિતાએ લીધેલ સંકલ્પને તેમના પુત્ર અને…
મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મંદિર ટ્રસ્ટને વિસ્મયકારક પ્રકૃતિદત તરીકેનો તથા ટ્રસ્ટી જે.ડી. પરમારને પ્રેરણાદાયી વ્યકતીત્વ માટેનો એવોર્ડ અમેરીકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગોનાઇઝેશનના પદાધિકારીઓએ સોમનાથ આવી ટ્રસ્ટના પદાધિકારીઓને એનાયત કર્યો છે. અમેરિકાની વર્લ્ડ…