વૈજ્ઞાનિકોની ખાતરી બાદ વડાપ્રધાને વેક્સિન મૂકાવી હોવાનો વિપક્ષી નેતાનો કટાક્ષ
ભારત બાયોટેકની સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિન ઉપર વિપક્ષોએ તાજેતરમાં સવાલો ઉઠાવ્યા હતા. જાેકે પીએમ મોદીએ ગઈકાલે આજ વેક્સિન મુકાવી છે ત્યારે તેના ઉપર કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ નિવેદન આપ્યું…