સતાધારધામ ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયો
વિસાવદર નજીકના પ્રખ્યાત સતાધારધામ ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતોે. જગ્યાના મહંત વિજયબાપુ ગુરૂ જીવરાજબાપુ દ્વારા પૂ.શામજીબાપુના ભંડારા પ્રસંગની ઉજવણી થઈ હતી. આ જગ્યામાં પૂ.હરીવલ્લભદાસબાપુની ફુલ સમાધી, આપાગીગા મંદિર, ચેતન સમાધી,…