Breaking News
0

સતાધારધામ ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયો

વિસાવદર નજીકના પ્રખ્યાત સતાધારધામ ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતોે. જગ્યાના મહંત વિજયબાપુ ગુરૂ જીવરાજબાપુ દ્વારા પૂ.શામજીબાપુના ભંડારા પ્રસંગની ઉજવણી થઈ હતી. આ જગ્યામાં પૂ.હરીવલ્લભદાસબાપુની ફુલ સમાધી, આપાગીગા મંદિર, ચેતન સમાધી,…

Breaking News
0

ગિરગઢડાનાં જાખીયા ગામે બાઈક-કારની ટકકર, યુવાનને ઈજા

ગીરગઢડા તાલુકાના જાખીયા ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક અને કાર સામસામે અથડાતાં બાઈકનો ભુક્કો થઈ ગયો હતો અને બાઈક ચાલક યુવાનને હાથ પગ અને માથાના…

Breaking News
0

વાંકાનેરના આઇશ્રી ખોડિયાર માતાજી માટેલધામ ખાતે આવતીકાલે શ્રી ખોડીયાર જયંતિની ધાર્મિક માહોલમાં ઉજવણી થશે

વાંકાનેર તાલુકાનું અને મોરબી જિલ્લાનું સુપ્રસિધ્ધ યાત્રાધામ પ્રસિધ્ધ ધાર્મિક સ્થળ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધામ ખાતે કાલે તા.૨૦ને શનિવારે રોજ શ્રી ખોડિયાર માતાજીનો જન્મોત્સવ હોય માતાજીના ભકતજનોમાં અનેરો આનંદ ઉત્સાહ…

Breaking News
0

મસૂરીમાં આઈએએસ અધિકારીઓના તાલીમી કાર્યક્રમમાં સર્વશ્રેષ્ઠ દેખાવ સાથે પ્રથમ સ્થાન હાંસલ કરી નર્મદાનું ગૌરવ વધારતા કલેક્ટર ડી.એ.શાહ

કેન્દ્રીય પર્સોનેલ વિભાગ દ્વારા મસૂરીની લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમીનીસ્ટ્રેશન ખાતે ગુજરાત સહિત દેશના મિઝોરમ, તામીલનાડુ, આંધ્રપ્રદેશ, હરીયાણા, મધ્યપ્રદેશ, પંજાબ વગેરે જેવા રાજ્યોના ભારતીય વહિવટી સેવા સંવર્ગના ૭૦ જેટલા…

Breaking News
0

કોરોના કાળમાં કાર્ગો હેન્ડલીંગમાં દેશમાં કચ્છનું કંડલા પોર્ટ નંબર વન

કોરોના દરમ્યાન વ્યાપાર ક્ષેત્રે અપડાઉન વચ્ચે પણ દેશમાં કંડલા બંદરનો દબદબો જળવાઈ રહ્યો છે. દીનદયાળ પોર્ટ કંડલાના ચેરમેન એસ.કે. મેહતાના માર્ગદર્શન નીચે પોર્ટ દ્વારા અત્યાર સુધીમાં ૧૦૦ એમએમટી કાર્ગો હેન્ડલ…

Breaking News
0

શૂરવીર મહાનાયક છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મજયંતિ

શિવાજી ભોંસલે, જે છત્રપતિ શિવાજી મહારાજ તરીકે ઓળખાતા હતા, માતા જીજાબાઇ અને પિતા શાહજીના ઘરે સવંત ૧૬૮૨ ફાગણ વદ-૩ ના મહારાષ્ટ્રના શિવનેર કિલ્લામાં તેજસ્વી પુત્ર રત્ન અવતર્યો અને એ પુત્રએ…

Breaking News
0

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે વિસાવદર નગરપાલિકામાં ભાજપમાં ભડકો

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ બિનહરીફ થતા હોવાની જાહેરાતો કરે છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ટાણે વિસાવદર નગરપાલિકામાં ભાજપના ચૂંટાયેલા સભ્યોનો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાની પેટાચૂંટણીને લઈને તંત્ર સાબદુ : તૈયારીને ઓપ

જૂનાગઢ મનપાની પેટાચૂંટણી આડે ગણતરીનાં કલાકો જ બાકી છે. ત્યારે વોર્ડ નં.૧પ અને ૬ ની પેટાચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે જૂનાગઢ જીલ્લા પોલીસતંત્ર અને વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા પંચાયત તેમજ વિવિધ તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને સોરઠમાં રાજકીય ગરમાવો : પ્રચાર તંત્ર વેગવાન

જૂનાગઢ જીલ્લા પંચાયત અને વિવિધ ૯ તાલુક પંચાયતની ચૂંટણીનો રંગ ધીમે – ધીમે જામતો જાય છે અને ઉમેદવારોને માટેનાં પ્રચાર કાર્ય વેગવાન બની રહયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જૂનાગઢ…

Breaking News
0

૨૩ ફેબ્રુઆરીથી ઓખાથી નાથદ્વારા સુધી ટ્રેન ઊપડશે

સૌરાષ્ટ્રના લોકો માટે નાથદ્વારા જવા દર્શનાર્થીઓને હવે ટ્રેનની સેવાનો લાભ મળશે. ૨૩ ફેબ્રુઆરીથી ઓખાથી ટ્રેન ઉપડશે અને તે નાથદ્વારા સુધી જશે. જ્યારે વેરાવળથી બાંદ્રા સ્પેશિયલ ટ્રેન ફાળવવામાં આવી છે. આમ…

1 739 740 741 742 743 1,346