જૂનાગઢમાં ગળાફાંસો ખાતા પરિણીતાનું મોત
જૂનાગઢમાં ઝાંઝરડા રોડ દિપાલીપાર્ક-૩ પંચશીલ ડુપ્લેક્ષ બ્લોક નં.૭૮માં રહેતી મેઘનાબેન ભાવિકભાઈ (ઉવ.રપ)રહે.સિધ્ધપુર વાળીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો છે. આ બનાવ અંગે બી-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી…