પાકિસ્તાન મરીન દ્વારા ૩ બોટ સાથે ૧૭ ખલાસીઓના અપહરણ
સૌરાષ્ટ્રનો દરિયા કિનારો પાકિસ્તાનની સરહદ પાસે આવેલો હોવાથી માછીમારી સીઝન દરમ્યાન પાકિસ્તાની મરીન સિકયુરીટી દ્વારા ભારતીય માછીમારી બોટોના વારંવાર અપહરણ કરવામાં આવે છે. પાકિસ્તાનની જેલમાં ૧૧૦૦ બોટો અને ૪૦૦ ખલાસીઓ…