ગુજરાતનાં અન્ય શહેરોમાં જરૂર પડયે મોનોલાઈટ – મેટ્રો જેવી સુવિધા અપાશે : સીએમ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ- ગાંધીનગર મેટ્રો રેલના બીજા ચરણનો અને સુરત મેટ્રો રેલના પ્રથમ ચરણના શિલાન્યાસ અવસરને ભવિષ્યના આધુનિક ગુજરાતના નિર્માણની પાયાની ઈંટ સમાન ગણાવ્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાતમાં શહેરીકરણના વધતા…