શિવરાત્રીનો મેળો યોજવો કે નહીં તે અંગેનો નિર્ણય સમય અને સંજાેગોને આધીન રહેશે : મુખ્યમંત્રી
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્ર કે જે તીર્થોની નગરી કહેવાય છે કે જયાં સાક્ષાત ભવનાથ મહાદેવ બિરાજમાન છે અને ૩૩ કરોડ દેવતાનો વાસ છે. અનેક ધાર્મિક સ્થળો આવેલ છે. આવા…